________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જરૂર વસાવા “ શ્રી જૈન સત્ય પ્રકાશ'ના નીચે લખેલા ત્રણ મહત્ત્વના કે
[૧] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઈતિહાસને લગતી પ્રમાણભૂત સામગ્રી આપવામાં આવી છે. એ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. દ્વિરગી પુ' હું, ઊ' ચા કાગળ, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં મૂલ્ય- ટપાલખચ સાથે એક રૂપિયા
[૨] ‘શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૩મા કમાંક
૬૦ પાનાના આ અંકમાં જૈન શાસ્ત્રોમાં માંસાહાર હાવાના આક્ષેપના શાસ્ત્ર અને યુકિતના આધારે સચોટ જવાબ આપતા અનેક લેખે આપવામાં આવ્યા છે.
મૂલ્ય- ટપાલ ખચ સાથે ચાર આના
| [ ૩] .
‘શ્રી જૈન સત્ય પ્રકાશને ઝુપમ કમાંક
આ અંકમાં મહારાજા કુમારપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક ઐતિહાસિક લેખ આપવામાં આવ્યા છે.
મલ્ય- ટાપલ ખર્ચ સાથે ત્રણ આના
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ " જેસિંગભાઈની વાડી, ઘીકાંટા
અમદાવાદ..
For Private And Personal Use Only