SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ શ્રી જૈન સત્યપ્રકાશ તેમ છતાં કાળના પ્રભાવે જૈન શ્રમણોની ની ખામીને કારણે તેમ જ કાલિક શ્રેતાદિની યાદદાસ્તી મોટા પાયા પર ઘસાતી ચાલી, નિર્યુક્તિના કેશના માટે પાંચ પ્રકારનાં પુસ્તકે એટલું જ નહિ પણ તે સાથે દેવની પ્રતિકલ- લઈ શકાય છે અને તે લેવામાં સંયમની તાને લઈ તે યુગમાં એક પછી એક એમ વૃદ્ધિ છે.” અનેક શ્રતધર આચાર્યો પર કવાસી થતા જેવી રીતે પુસ્તકાદિ પરિગ્રહની બાબતચાલ્યા. તેથી જૈન શ્રમણસંસ્કૃતિ, જે એક- માં સમય જતાં પરિવર્તન થવા પામ્યું તેવી જ કાળે પુસ્તકાદિનો પરિગ્રહ કરવાની વાતને રીતે જ્યારથી શ્રુતિ પરંપરાએ ચાલ્યું આવતું મહાપાપ તરીકે માનતી હતી અને તે બાબ. જ્ઞાન પુસ્તકરૂપે લખાવા લાગ્યું ત્યારથી “સરતમાં કડકમાં કડક દંડ-પ્રાયશ્ચિત ફરમાવતી સ્વતી’ના સ્વરૂપમાં પણ ક્રમે ક્રમે વિકાસ થતો હતી, તે જ સંસ્કૃતિનો વારસ ધરાવનાર તેના ચાલ્ય; જેનો વિચાર આપણે હવે પછી સંતાનભૂત વિરોને નવેસરથી એમ નોંધવાની આગળના લેખોમાં કરીશું. જરૂર પડી કે “બુદ્ધિ સમજ અને યાદશક્તિ ( અપૂર્ણ) પૂજ્ય મુનિમહારાજશ્રી દર્શનવિજયજી મહારાજનો, ગયા અંકથી અધુરો રહેલે “વિવર શાસ્ત્ર જે વનં” ને લેખ આ અંકમાં, સ્થળ સંકોચના કારણે, આપી શકાયો નથી. १. अण्णे भणंति-जहा सुतं णो णटुं तम्मि दुभिक्ख काले, जे पहाणा agોધરા તે વિના ! ” –-રીપૂff. પત્ર ૮ ૨(૪)cmત થાપા, રાત્તિો -નિશાળમાણ ૩. ૨૨ (ख) 'मेहा-ओगहण-धारणादिपरिहाणि जाणिऊण, कालियसुयणिज्जुत्तिणिमित्तं वा पोत्थगपणगं घेप्पति । कोसो त्ति समुदाओ ॥' –નિશીથજૂળ. (ग) काल पुण पडुच्च चरणकरणट्ठा अवोच्छित्तिनिमित्तं च गेण्हमाणस्स पोत्थए संजमो भवइ ।'-दशवकालिकचूर्णा. पत्र २१. For Private And Personal Use Only
SR No.521506
Book TitleJain Satyaprakash 1935 12 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy