SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૨૩-૨૪ [૧ ઓક્ટોબર ૧૯૪૦, S * . . . . . . . . . . છે [[અષ્ટમ વર્ષને અંગે નિવેદન 3] . * ) بازدید મારા આ અંકને વાચકો વાંચશે તે વખતે તેઓને સ્પષ્ટપણે માલમ પડશે કે મારું આઠમું વર્ષ પૂરું થયેલું છે અને આઠમું પુરૂં થાય એટલે હું આઠ વર્ષની અવસ્થાને પૂરી કરી નવમામાં પ્રવેશ કરવાને લાયક થાઉં છું એમ હરેક વાંચકોને માલમ પડશે. આ વર્ષમાં મેં મારા વાંચકોની આગળ માનદ્ વાળો વિષય ઘણા વિસ્તારથી શાસ્ત્રોના અનેક પાઠાપૂર્વક ચર્ચાને ભગવાન્ જે જિનેશ્વર મહારાજના જીવો તથા ભવ્યત્વને લીધે અનાદિકાળથી અન્ય જીવો અને ભવ્યોથી ઉત્તમ (જી એ હોય છે એમ જણાવવા સાથે સ્પષ્ટપણે એ સાબીત કર્યું છે કે ભગવાન્ જિનેશ્વર મહારાજના જીવો XX વરબોધિ નામના સમ્યકત્વને પ્રાપ્ત થયા પછી તીર્થંકરપણાની પ્રાપ્તિના કારણભૂત પરહિત કરવામાં જે 0 લીન મુખ્યતાએ હોય છે, જો કે પ્રત્યેક તીર્થકરને અંગે તો વરબોધિથી જ પરહિતરતપણું હોય છે. તેની એમ શાસ્ત્રીય પુરાવાથી સ્પષ્ટ જણાવવામાં આવેલું છે અને જેને અંગે અનાદિકાળથી (નિગોદકાળથી) : પરોપકારીપણું દરેક તીર્થકરના જીવોમાં હોય છે, એવું માનનાર રામટોળી તરફથી એક પણ પુરાવો છે Aી તે પછી પોતાના પક્ષની સાબીતી કે અમારા ખોટાપણા માટે આપવામાં આવેલો નથી, તેથી સ્પષ્ટપણે છે કહેવામાં જો આચારબાધકતા ન ગણાતી હોય તો કહેવું જોઈએ કે તે રામટોળી પોતાના તરફથી ૬ (૪) અનાદિ (નિગોદ)થી સર્વ તીર્થંકરના જીવો પરોપકાર કરવામાં જ તલાલીન હોય અર્થાત્ ભગવાન્ (8) AM તીર્થંકર મહારાજના કોઈપણ જીવને અનાદિ (નિગોદ)થી પર અપકાર કરવાનો હોતો જ નથી ... અને હોય પણ નહિં, એવું સાબીત કરનારો પુરાવો હજી પણ જાહેર કરે કે જેની ઉપર વિચાર કરવાને અમારે અવકાશ રહે અને જો એવો પુરાવો તે ટોળી પાસે ન હોય તો પોતાનું અશાસ્ત્રીય (જ) કથન થયેલાની બાબતમાં અને બીજાના શાસ્ત્રીય કથન ખોટી વિરૂદ્ધતા કરી તે બાબતમાં શાસ્ત્રકારે છે GO જાહેર કરેલા માર્ગને અનુસારે. ભગવાન્ જિનેશ્વર મહારાજની હયાતિ કોઈ દિવસ પણ ન હોય જે એવું જૈનશાસ્ત્રના વચન પ્રમાણે બન્યું નથી. બનતું નથી અને બનશે પણ નહિં અને તે અપેક્ષાએ જો તીર્થકરોનો સમુદાય અનાદિકાલથી લઈને તે પરોપકારમાં લીન જ છે, એમ શાસ્ત્રદ્રષ્ટિએ કથંચિત્ R) કહેવામાં આવે તો તેથી દરેક તીર્થંકરના જીવો અનાદિ (નિગોદ)થી પરોપકાર કરવામાં લીન જ %) Sી હોય છે. એમ માનવા તૈયાર થવાવાળો શાસ્ત્રનાં બીજાં વાક્યોને સીધી રીતે માનતો હશે કે કેમ? તે વિચારવાનું વાંચકને સોપવું યોગ્ય છે. જેવી રીતે મોનિમ્ નો વિષય રામટોળીની ચુપકીમાં (૨) જ પરિણમ્યો છે, તેવી જ રીતે તે ટોળીના ઉત્પાદક કહો કે મુખ્ય નેતા કહો તેમણે આપેલા ઉત્તરો (જ) છે કે જે વિવિધ દાનપ્રશ્નોત્તરને નામે બહાર પડેલા છે તેને અંગે તે ઉત્તર આપનારની તેમજ તેના ટીપ્પણકારની અજ્ઞાનતા જણાવવા માટે કેટલાએ અંકો સુધી સ્પષ્ટ પાઠો સાથે પ્રશ્ન પરંપરા કરવામાં , આવી, છતાં એક પણ સમાધાન ન આવવાથી કે સાચાની કબુલાત પણ જાહેર ન થવાથી તે વિષયને (૨) પછીથી બંધ જ કરી દેવો પડ્યો છે. હજી પણ એવી આશા રાખીએ તો અસ્થાને નથી કે તેઓ આ જાહેર કરેલા અજ્ઞાન દોષોનું પ્રમાર્જન કરે અને પછી જે જે બીજા દોષો તે વિવિધ દાનપ્રશ્નોત્તરને જે અંગે આગળ અજ્ઞાનતા અને જુઠ્ઠાણાં જણાવવા માટે જણાવવામાં આવે તથા તેના ટીપ્પણકાર કે જો અવતરણકારને માટે પણ જે કંઈ અજ્ઞાનતા કે જુઠાણું જણાવવામાં આવે તેનું જો તે સમાધાન કરવા XX કે તેમાંનું સત્ય સ્વીકારવા તૈયાર હોય તો આગળ અહિંથી પણ વધવામાં અડચણ નથી. આ વર્ષમાં Sી સમાલોચનાનો વિષય જો કે બીજા બીજા પેપરોને અંગે જ્યારે જ્યારે શાસનથી માલમ પડીને લખવું ) થી પરોપકાર છે કે કેમ?
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy