SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર વર્ષ : ૮) જેઠ સુદી પૂર્ણિમા, જેઠ વદી અમાવાસ્યા, મુંબઈ, (અંક-૧૭-૧૮ તંત્રી લાલ પાનાચંદ રૂપચંદ છે ઉદેશ છે શ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને તેને જ ઝવેરી જ આયંબિલ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની રે મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો 8 ફેલાવો કરવો ....વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ = સાગર સમાધાન પ્રશ્ન-૭૭ સૂર્યનો ઉદય જે તિથિને ફરસતો હોય તે તિથિ માનવી એવું શાસ્ત્રમાં વાક્ય છે. અને તેને અંગે જ ૩જ્ય તિથી ના પમાdi એટલે જે તિથિમાં સૂર્યનો ઉદય હોય તે પ્રમાણ કરવી એમ કહેવાય છે, તો પછી બીજ વગેરે તિથિયો જે વખતે સૂર્યના ઉદયને નહિં ફરસવાવાળી હોવાથી ટીપ્પણામાં ક્ષય પામેલી હોય છે તો તે વખતે બીજ આદિને અપ્રમાણ કેમ ન માનવી ? સમાધાન - જે જે બીજ આદિ તિથિઓ જે જે વારે સૂર્યના ઉદયને ફરસનારી હોય તે તે વારે તે તે બીજ આદિ તિથિઓ ૩યંબિના તિદી सा पमाणं भे॥ भने ताउ पमाणं भणिया जाओ सूरो उदयमेइ मेवा વાક્યથી પ્રમાણ માનવામાં આવે જ છે પરંતુ બીજ આદિ અગર આઠમ આદિ પર્વતિથિયો સૂર્યના ઉદયને ફરસવાવાળી ન હોય ત્યારે લૌકિકટીપ્પણામાં તે બીજ આદિ અગર આઠમ આદિનો ક્ષય થયો કહેવાય છે અને તે તે બીજ આદિ તિથિઓની આગળ પહેલાંની તિથિનો જ વાર લખી શેષખાનામાં લૌકિકટીપ્પણાવાળા મીડાં મેલીને ક્ષય જણાવે છે, પરંતુ આરાધના કરનારે પર્વતિથિનો ક્ષય કરાય નહિ માટે ૩ઃર્યામિ, કહેનાર તથા તાપમાTo કહેનાર શાસ્ત્રકારોએ જ તે લૌકિકટીપ્પણામાં ક્ષય પામેલી પૂર્વતિથિનો ક્ષય નહિં માનતાં તેજ બીજ આદિને સ્થાપન કરવા માટે ક્ષયે પૂર્વ तिथिः कार्या में पायथी तथा अह जइ દવિ રત્નમંતિ ઈત્યાદિક વાક્યથી સાથે જ પ્રયત્ન કર્યો છે, એટલે સાથ સમજાય તેમ છે કે બીજ આદિ પર્વતિથિ ઉદયવાળી
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy