SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ થી સિદ્ધચકા અનુક્રમણિકા - 1 t 1 ૩૭૮ ૩૭૯ ૩૮૧ ૩૮૨ 1 1 1 1 ૩૮૪ ૩૮૪ ૩૮૫ ૩૮૬ ૩૮૬ ન વિષયો જ ઈચ્છવા યોગ્ય હોય તો તો તિર્યચનો અવતાર જ ઈષ્ટ હોય. ન ધર્મ મનુષ્યભવમાં જ સધાય છે. તે માટે જ તેને વખાણ્યો છે. ધર્મનો સંબંધ વિવેક સાથે છે. પરલોક ન હોય તો યે આસ્તિકને વાંધો નથી પણ નીકળ્યો તો નાસ્તિકની વલે શી ? અનાદિની રખડપટ્ટી દૂર કેમ થાય ? અંકુરા વગર બીજ નથી, બીજ વગર અંકુરો નથી. ઈશ્વર દયાળુ કે જુલમગાર ? અસલ વસ્તુના જિજ્ઞાસુ કે ખપીએ નકલોથી ગભરાવવું ન જોઈએ. પણ સત્યને શોધવું જોઈએ. વિનાશી દેહ માટે સતત વ્યવસાય પણ અવિનાશી આત્મા માટે ક્યારેય વિચાર્યું ? સત્યની ઈચ્છા હોય તો શોધવું તો જોઈશે. નિર્દયકૃત્યોનો આરોપ ઈશ્વર ઉપર શા માટે ? - દષ્ટિ ક્યાં રોકાઈ ? જગતને આદિ કહેવામાં કે અનાદિ કહેવામાં ? દીક્ષાનું નાટક ભજવવા તૈયાર થયેલા તઈતંબોલીનાં નાકનું લીલામ થવું જોઈએ? મોક્ષની મશ્કરી ? - દીક્ષા મોક્ષપ્રદાયિની છે અને મોક્ષ માટે જ છે. – નાટક..! અને તે પણ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મનું ? ૫૦ તીર્થયાત્રા - સંઘયાત્રા. 'ન જ્ઞાનનાં ફલ તરીકે શું ? ન મોક્ષપ્રાપ્તિ માટે વ્યાજબી કારણો ક્યાં ? ધાતિકર્મનાં ક્ષય માટે શું કરાય ? - સમ્યગદર્શન અને સમ્યકચારિત્ર કરતાં સમ્યગજ્ઞાન નામનું જુદુ ક્ષેત્ર કેમ ? જ્ઞાનક્ષેત્રની આરાધનામાં આધારભૂત કોણ ? આચાર અને આરાધનાનાં વિષયમાં પાંચ જ્ઞાન પૈકી કયું જ્ઞાન ? ન જ્ઞાનક્ષેત્રની આરાધના સંજ્ઞાક્ષરની સ્થાપનારૂપી પુસ્તકો દ્વારા એ જ. t ft 1 1 ૩૮૭ . ૩૮૮ ૩૮૮ ૩૯૦ ૩૯૦ ૩૯૧ 1 1 1 9 1 ૩૯૨ ૩૯૪ ૩૯૪ ૩૯૭ ૩૯૮ ૩૯૯ ૩૯૯ ૪00
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy