________________
(પાક્ષિક).
ચતુર્થ વર્ષ અંક ૧૨
થી
મુંબઈ તા. ૨૩-૩-૧૯૩૬ ફાગણ વદિ અમાવસ્યા
વિીર સંવત્ ૨૪૬૨ વિક્રમ , ૧૯૯૨
ઉદેશ
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્સ વર્તમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
अर्हन्तः कर्णिकायाममलिनरमयाढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवन्दे पवित्राण्यय॑न्ते सद्गाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ કોશ મધે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા; મુનિરાજ શિવપદ સહાયકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રી સિદ્ધચક્રમાં ૧
“આગમોદ્વારક.”