________________
૪૨
શ્રી સિદ્ધચક્ર છે.
આ ૩૬ ઉપધાનની તપસ્યા ૩૭ આગમોદ્ધારકની અમોઘ દેશના - ક્રિયાની આવશ્યક્તા ૩૮ સદ્ધર્મના સાધન ૩૯ આગમ રહસ્ય-દ્રવ્યનંદીરૂપી ત્રીજે ભેદ ને યુગલિયાઓની આહાર સ્થિતિ ૪૦ આવશ્યક સૂત્રના કર્તા ગણધર મહારાજ કે વીર મહારાજ ?
આવશ્યક સૂત્રનો પલટો થયો છે ? ૪૧ આગમોદ્ધારકની અમોઘ દેશના - ક્રિયાની આવશ્યક્તા
સમાલોચના ૪૩ સાગર સમાધાન ને ઉપકાર કરવાનું શેનાથી થાય ?
દ્રવ્ય ઉપકાર કેવો હોય ? અનાદિ હોય ? અનંત હોય ? ને લલિત વિસ્તર વૃત્તિમાં હરિભસૂરિ મ.જિનેશ્વર ભગવંતને અનાદિથી
પરોપકારી કેમ કહે છે. શું જિનેશ્વરો અનાદિથી પરોપકારી સ્થિતિના નથી?
જિનેશ્વરોના સમ્યક્તને વરબોધિજ કહેવાય? અન્યને નહિ? * જિનેશ્વરોના પ્રથમ સમ્યક્વને વરબોધિ કેમ ન કહેવાય? * તથા ભવ્યત્વની જેમ પરોપકારીપણાને અનાદિ માનવામાં શો બાધ ? ને કારણરૂપે તીર્થકરોને પરોપકારિતા માનવી એ શાસ્ત્રાનુકુલ છે ? ~ યોગ્યતારૂપે સર્વ તીર્થકરોને પરોપકારિતા સરખી માનવામાં બાધ નથી ? ૪૪ ચર્ચાના ઉત્પાદકો અને ઉમેદવારોને ૪૫ સુખી કોણ? ૪૬ અહિંસાની મહત્તા
૪૭ આગામ રહસ્ય- દ્રવ્યનંદીપી ત્રીજો ભેદ જન્ટ વિવાહધર્મના નિરૂપક ભગવાન ઋષભદેવજી કેમ?
* જિનેશ્વરોના આરાધકપણાને જણાવનાર સૂત્ર ૪૮ આવશ્યક સૂત્ર અને તેની નિર્યુકિત ૪૯ સાગર સમાધાન – જૈન રામાયણાનુસાર વાલીમુનિજીએ રાવણને કરેલી શીક્ષા ક્રોધરહિત હતી? ૫૦ આગમોદ્ધારકની અમોઘ દેશના - ક્રિયાની આવશ્યક્તા ૫૧ વાચકોને – પ્રવચનના સંપાદકને