________________
.
(સંપાકો
(પાક્ષિક)
ઉદેશ
વાર્ષિક લવાજમ રૂા. ર-૦૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
अर्हन्तः कर्णिकायाममलिनरमयाढ्याः सदास्थानमाप्ताः,
सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतका: सूत्रपाठे । उद्युक्ता वाचकाः सन्मुनय इह हरित्पत्रवृन्दे पवित्रा
ण्यय॑न्ते सद्गाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ કોશ મધે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠકા મુનિરાજ શિવપદ સહાયકારી ચાર એ દિશિ પત્રમાં દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં છે
“આગમોદ્ધારક.” ચતુર્થ વર્ષો
તા. ૨૬-૧૧-૧૯૩૫ મંગળવાર વીર સંવત્ ૨૪૬૨ અંક ૪ કાર્તિક વદિ અમાવાસ્યા
વિક્રમ , ૧૯૯૨ આગમ-રહસ્ય
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ નદીના સંબંધને અંગે ત્રીજા દ્રવ્યભેદના બીજા પરહિતરતપણાનેવિચારતાં આસન્નઉપકારીભગવાન્ નોઆગમભેદમાં ત્રીજા વ્યતિરિક્ત નામના ભેદને મહાવીર મહારાજના નયસારના ભાવથી પ્રારંભીને વિચારતાં દ્રવ્યપૂજામાં જિનેશ્વર ભગવાનના પરહિતરતપણાના ગુણને જોવાં મહારાજા નંદિવર્ધન