________________
આગમના ગ્રાહકોને સૂચના અમારા માનવંતા આગમના ગ્રાહકોને જણાવવાનું કે આચારંગસૂત્રનો પ્રથમ ભાગ તૈયાર થયો છે. માટે ડીપોઝીટ ભરનારાઓને વિનંતિ છે કે તેઓએ પોતાનું પૂરેપૂરું હાલનું સરનામું નીચેના ઠેકાણે મોકલવું જેથી વી. પી. ગેરવલ્લે ન જાય.
ડીપોઝીટવાળાના જવાબ આવેથી જ તેમના લખેલા સરનામે પહેલો ભાગ મોકલવામાં આવશે. પોસ્ટખર્ચ જેટલું વી. પી. થશે. આચારાંગ પ્રથમ ભાગની કિંમત રૂા. ૫-૦-૦ રાખવામાં આવી છે, જે ડિપોઝીટમાંથી વસુલ કરવામાં આવશે.
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. - લાલબાગ ભૂલેશ્વર,
મુંબઈ નં.૪
શ્રી સિદ્ધચક્ર આરાધકોં કે લિયે અપૂર્વ પ્રસંગ
શ્રી સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધાર મનોહર માલવ પ્રદેશકી ઉજ્જૈન નગરીમે ૧૧ ગ્યારા લાખ વર્ષ પૂર્વ સિદ્ધચક્રની આરાધના કરનેવાલે શ્રી સિદ્ધચક્રારાધનૈકબદ્ધકક્ષ મહારાજા શ્રી શ્રીપાલ એવં સતી શિરોમણી મયણાસુંદરીકે પવિત્ર આરાધન સ્થળ શ્રી ઋષભદેવજીકે મંદિર જો ખારાકુવા, દેરા ખિડકીમેં હૈ ઇસ મંદિરના જિર્ણોદ્ધાર કરના અત્યન્ત આવશ્યક હોનેસે રૂ. ૨૫૦૦૦) પચીસ હજારકી જરૂરત હૈ.
યહ સિદ્ધચક્રદી આરાધનાકા ભારતવર્ષમં મુખ્ય તીર્થ હોનેસે શાસનકી પ્રભાવના બઢાને કે લિયે ઇસકા ઉદ્ધાર હોના બહુત જરૂરી હૈ ઇસલિયે ભારતવર્ષ કે સમસ્ત ભાઈ બહનોસે સવિનય નિવેદન હૈ કિ ઇસ તીર્થક ઉદ્ધારકે લિયે યથાશક્તિ નાશવંત (ચંચલ) લક્ષ્મીકા સદુપયોગ કરકે પુણ્યાનુબંધી પુણ્યકે હિસ્સેદાર બનકે લિયે કટિબદ્ધ હો જાવે
નોધ :- જિન ભાઈ બહનાંકે ઇસ અમૂલ્ય કાર્યમેં ભેટ ઔર તીર્થ વ યાત્રિકોપયોગી ઉપકરણ વગેરા દેના હો વહ નિમ્રાંકિત પતે પર ભેજકર રસીદ પ્રાપ્ત કરવું.
પત્ર વ્યવહાર ઔર રૂપયે ભેજનેકા પત્તા :શ્રી કષભદેવજી છગનીરામકી પેઢી
શ્રી સિદ્ધચક્રારાધન તીર્થ, ખારાકુવા, દેહરા ખિડકી, ઉજ્જૈન (માલવા)