________________
श्री
(સUકો.
(પાક્ષિક)
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ દu ઉદેશ જ છૂટક નકલ રૂા. ૦-૧-૬
નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः, पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । साहाय्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या,
ज्ञानेनावद्यमुक्ता विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ મોક્ષમાર્ગ સદા દિયે જે જિનવરો ગુણ ધારતા, સિદ્ધ નિત્ય ગણેશ પંચાચારધારક વાતા; અધ્યાપકો વરવાચકો શિવસાધને મુનિ જોડમાં, એ પાંચસંયુત બોધદર્શન ચરણતપ સિદ્ધચક્રમાં ૧૫
“આગમોદ્વારક”
તૃતીય વર્ષ અંક ૧૦માં
૨
મુંબઈ તા. ૪-૩-૩૫, સોમવાર.
મહા વદિ ૦))
વિીર સંવત્ ૨૪૬૧ વિક્રમ ,, ૧૯૯૧
આગમ - રહસ્ય
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ. ઉપર જણાવેલી દ્રષ્ટિએ કે બીજી કોઈપણ દ્રષ્ટિએ પ્રસ્તુત પરોપકારનિરતતાના પ્રકરણમાં આ વસ્તુને જોડી હોય તો સ્પષ્ટ એ જ તત્ત્વ નીકળે કે પરોપકારવૃત્તિમાં નિરત થયેલો મનુષ્ય સ્વાર્થભોગની