________________
US GS GS SS
S
S
GS S
S
S GS GR GS S S GS GS GS Ge
D
ચાર પુરુષાર્થમાં સાધ્ય કોણ ? અર્થકામનુ સાધ્યપણું કેમ નહિ ?
B ED SD
D
D
D
HD /
A US SS SS S SS S SS SS SS GS / MS US ON US ON
દરેક આત્મા સ્વભાવે કરીને અનંતજ્ઞાનદર્શનાદિવાળો હોવા છતાં પણ તે જ્ઞાનાદિકનું આવરણ કરનાર કર્મોના ક્ષયાદિથી થયેલી શુદ્ધિથી તારતમ્યતાની અપેક્ષાએ ભિન્નભિનરૂપે દેખાય છે, તેમ બારીકમાં બારીક ભેદની તપાસ કરીએ તો જો કે અનંતા ભેદો થયા, પણ શુદ્ધિ, પરિણામ અને જ્ઞાનાદિની તારતમ્યતાની અપેક્ષાએ ભેદો ન પાડીએ તો પણ ધ્યેયની અપેક્ષાએ જો ભેદ પાડવામાં આવે તો
જેમ આ સંસારમાં પ્રવર્તેલા પુરુષોના ધ્યેયની અપેક્ષાએ ધર્મ, અર્થ, કામ અને ૧ | મોક્ષ એ ચાર ભેદો પડે છે. એ ચાર ભેદોને એટલા જ માટે વર્ગ કહેવામાં આવે
| છે કે તેમાં સર્વ જીવોનું વર્ગીકરણ છે, એટલે એ ચારે શ્રેષ્ઠ છે, એમ માનવું યોગ્ય કરી નથી, પણ જગતભરમાં એ ચાર સિવાયનું કોઈપણ ધ્યેય નથી એટલું જ માત્ર
| ફલિતાર્થ થાય છે. તત્ત્વથી બાહ્ય સુખ અને તેના સાધનો તે કામ અને અર્થ તરીકે | ગણાયા છે, અને તાત્ત્વિક અત્યંતર એવું આત્મીયસુખ અને તેના સાધનો માટે |પ્રયત્ન અને સિદ્ધિ તે ધર્મ અને મોક્ષ તરીકે ગણાયા છે. એ ઉપરથી સ્પષ્ટ સાબીત 8 થશે કે આત્માની સિદ્ધિ ને અનુલક્ષીને ચાલનારાઓ બાહ્યસુખ અને તેના સાધનોની
અસારતા અને વિપાક કટુકતા ગણીને હેય તરીકે જ ગણે, અને ધર્મની ઉપાદેયતા છે પણ માત્ર આત્મીય સુખોની સિદ્ધિના કારણો પુરતી જ સમજે અને તેથી કલિકાલ છક સર્વજ્ઞ શ્રીમાનુ હેમચંદ્રસૂરિજીએ વાવડગ્રીક્ષ: એમ કહી ચારે વર્ગમાં પરમાર્થ | | દષ્ટિએ મોક્ષની જ ઉપાદેયતા જણાવી છે તે સ્પષ્ટ રીતે સમજાશે.
ધર્મની ઉપાદેયતા જે ગણવામાં આવી છે તે પણ વાસ્તવિક રીતે સ્વતંત્રપણે છે નથી, પણ માત્ર તે મોક્ષના કારણ તરીકે જ ઉપાદેય છે અને તેથીજ શાસકાર “થોસ્તી વરVi' એમ જણાવી સ્પષ્ટ પણે ધર્મ જેનું અપર નામ યોગ છે તેની
(અનુસંધાન ટાઈલ પાનાં ૨)
GD
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D ED