________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા
૨૦૮
ન ધાર્મિક ક્રિયા રહિત, કંદ મૂલાદિના ભક્ષકને મદદ કરવાથી લાભ ખરો? २०८ - અસતિ પાષણમાં કુતરા, બિલાડા કે સુંઢીયા આદિ સાધુ પણ?
૨૦૮ જ પ્રભુ મહાવીરની પહેલી દેશનામાં મનુષ્યો હતા? - વીરપ્રભુએ અંતીમ ફરમાવેલ પુણ્ય અને પાપના અધ્યયનો હાલ કયા શાસ્ત્રમાં છે? - દેવતાને નિદ્રાનો ઉદય હોય? કઈ નિદ્રા?
૨૦૮ = બાલ્યવસ્થામાં પણ તીર્થંકરનાં આહારનિહાર અદશ્ય હોય?
२०८ તીર્થંકર ભગવાન કરપાત્રી હતા તો ચંડીલ ભૂમિ કેવી રીતે જાય?
૨૦૮ તીર્થંકરના અંડીલમાં બે ઘડી પછી સમૂચ્છમ જીવ ઉત્પન્ન થાય?
૨૦૮ ન આચાર પ્રકલ્પ તે જ આચારાંગ કે બીજું?
२०८ - સંજમના સ્વરૂપથી અનભિજ્ઞકુલાચારથી નવકારશી કરનારને સંયમ આપી શકાય? ૨૦૯ ૫ બકુશ, કુશીલ ચારિત્રવાળા કયું આયુષ્ય બધે?
૨૦૯ નવ અંગે પૂજનમાં પ્રથમ જમણા પગે કેમ પૂજા કરવાની?
૨૦૯ * પ્રભુ મહાવીરે ઈન્દ્ર મહારાજના મનની વાત શી રીતે જાણી?
૨૦૯ જ સજુમતિ મનઃ પર્યવજ્ઞાન તો દર્શનાવર્ણય કેમ નહિ?
૨૦૯ - જીનેશ્વર ભગવાનના અનુષ્ઠાન વખતે કેવા અધ્યવસાયથી કેવકર્મ બંધાય? ભરતચક્રના છ ખંડ અને બ્રદદન ચક્રના છખંડમાં શું કરતમતા?
૨૦૯ : - કર્મ બંધનના ચાર કારણ છે અને આપ એક કહો છો તેનું શું રહસ્ય? ૨૦૯ જ દ્રવદયાની વાસ્તવિક વ્યાખ્યા શું?
૨૧૦ ભાવદયાની વાસ્તવિક વ્યાખ્યા શું?
૨૧૦ ( ૬૫ આગમ દ્વારકની અમોધ દેશના પરાધિનતાના પિંજરમાં.
૨૧૧ : ૬૬ સુધાસાગર.
૨૧૫ ૬૭ શાસન મંદિરનું સ્વરૂપ. ૬૮ બચાવવાનું ન માને તે પાંચ મહાવ્રતને માનતો નથી. * યુક્તિ પુરસ્સર ભાવ પ્રાણીનું દિગ્દર્શન.
२२० ૬૯ આગમોદ્વારકની અમોધ દેશના. સમ્યત્વ અને મિથ્યાત્વમાં સ્વતંત્ર વિરોધીપણું.
२२२ - શ્રુતજ્ઞાનનો અધિકારી કોણ?
૨૨૬ જ સમકિતિ નીગંથ પ્રવચનને કેવું ગણે?
૨૨૮
૨૦૯
(
૦૦૨
o
દ
૨૧૭
(