________________
૪૧૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩
શાશ્વત સંસ્થા અને વડોદરા સરકાર.
[નોંધઃ-શાસન સંરક્ષક શૈલાણા નરેશ પ્રતિબોધક પૂજ્યપાદ શ્રી આગમોદ્ધારક આચાર્યશ્રીએ પોતાના બહોળા શિષ્ય પરિવાર સહિત મુંબઈથી વિહાર કરી શાશ્વત સંસ્થાના સાચા સિદ્ધાંતનો નાશ કરવા માટે મુસદો રજુ કરનાર વડોદરા સરકાર સાથે પત્ર વ્યવહારાદિ કરી કટોકટીના મામલામાં પણ કેવા પ્રકારની શાસન સેવા બજાવી છે, અને વડોદરા-સરકારે પણ નીતિ-ન્યાયના બહાના હેઠળ અન્યાયની પરંપરાને જન્મ આપવાની કેવી વિચિત્ર તૈયારી કરી છે તે વાંચવૃંદની જાણ માટે અત્રે આપીએ છીએ. તંત્રી.] .
નં. એન ૧૧૫-૫૦૫૩૨-૩૩
બરોડા
૧૨ ફેબ્રુઆરી ૧૯૩૩
ચંદ્રસાગર, ભુલેશ્વર લાલબાગ જૈન ઉપાશ્રય, મુંબઈ વહાલા સાહેબ,
જૈન દીક્ષા નિબંધ સંબંધીના આપના તારની પહોંચ સ્વીકારું છું, અને તે તાર ધ્યાનમાં લેવાને માટે ન્યાયમંત્રી સાહેબને વડોદરા મોકલવામાં આવ્યો છે.
આપનો વિશ્વાસુ
(સહી)
આસિસ્ટંટ સેક્રેટરી. જુઓ પરિશિષ્ટ નં. ૧ તા. કઉપરનો જવાબ જે તારના જવાબ અંગે આવેલ છે તે તારની કોપી નહિ મળવાને અભાવે અત્રે આપી નથી . તંત્રી. પરિશિષ્ટ નં. ૧
No. N. 115-505
32-33.
BARODA. 12th February 1933
. .
. .
.
. .
. .
Chandra Sagar Esgr., Bhuleshwar, Lalbag, Jain Upashraya,
BOMBAY Dear Sir,
I am directed to acknowledge receipt of your wirte about Jain Diksha Nibandh and te inform you that the same has been sent to the Legal Remembrancer, Baroda, for consideration.
Yours truly,
(Signature) Asstt. Secretary.