________________
166 નીલાંજના શાહ
SAMBODHI નોંધવું ઘટે કે વર્ધમાને ચાન્દ્ર વ્યાકરણને અનુસરીને અમુક મત આપ્યા છે, તે દર્શાવે છે કે ચાર્જ વ્યાકરણથી તેઓ પ્રભાવિત હતા.
સાયણે પોતાના મતના સમર્થનમાં વર્ધમાનના કેટલાક મત ટાંકીને, તેમનું ગૌરવ કર્યું છે, તો તેમના કેટલાક મત સાથે સાયણ સંમત થતા નથી, એ હકીકત છે. પાણિનીય વ્યાકરણશાસ્ત્રમાં, જયારે કોઈ પણ શબ્દ કે ધાતુના રૂપને વ્યુત્પન્ન કરવા માટે એકથી વધારે વૈકલ્પિક પ્રક્રિયાઓ હોય ત્યારે ધાતુપાઠના વૃત્તિકારો વચ્ચે આવો મતભેદ રહે તે સ્વાભાવિક છે.
આશા છે કે સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના અભ્યાસીઓને, વર્ધમાનના મતો વિશેની આ લેખમાં આપેલી માહિતી ઉપયોગી નીવડશે. સંદર્ભગ્રંથો
સંસ્કૃત ગ્રંથો ૧. કવિકલ્પદ્રુમ (બોપદેવ રચિત), સં.જી.બી.પલ્સલે, પ્ર-ડેક્કસ કોલેજ, પુના, ઈ.સ.૧૯૫૪. ૨. કાશિકાવૃત્તિ, ભા.૧-૧, સ,આર્મેન્દ્ર શર્મા, પ્ર.ઉસ્માનીયા યુનિ., હૈદ્રાબાદ, ઈ.સ.૧૯૬૯. ૩. ક્ષીરતરંગિણી - સં.યુધિષ્ઠિર મીમાંસક, પ્ર.રામલાલ કપૂર ટ્રસ્ટ, બહાલ ગઢ (હરિયાણા), ઈ.સ.૧૯૮૬ ૪. દેવ-(‘પુરુષકાર ટીકા સહિત - સં-યુધિષ્ઠિર મીમાંસક, પ્ર.ભારતીય વિદ્યા પ્રતિષ્ઠાન, અજમેર, ઈ.સ.૧૯૬૩ ૫. ધાતુપ્રદીપ - સં.શ્રીશચંદ્ર ચક્રવર્તી ભટ્ટાચાર્ય, પ્ર.રામલાલ કપૂર ટ્રસ્ટ, બાલગઢ (હરિયાણા), ઈ.સ.૧૯૮૫ ૬. ન્યાસ. ભાગ.૧-૨, સં.પુ.રામચંદ્ર, પ્ર.ઉસ્માનીયા યુનિ., પ્રથમ સંસ્કરણ, હૈદ્રાબાદ, ઇ.સ.૧૯૮૫ ૭. પદમંજરી, ભાગ.૧-૨, સ.પુ.રામચંદ્ર, પ્ર.ઉસ્માનીયા યુનિ. પ્રથમ સંસ્કરણ, હૈદરાબાદ, ઇ.સ.૧૯૮૧ ૮. માધવીયા ધાતુવૃત્તિ - સ. દ્વારિકાદાસ શાસ્ત્રી, પ્ર. તારાબુક એજન્સી, વારાણસી, ઈ.સ.૨૦OO ૯. વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી ભાગ.૧-૪, સં.ગોપાલ શાસ્ત્રી નેને, પ્ર.ચૌખંબા સંસ્કૃત સિરીઝ, વારાણસી,
ઇ.સ.૧૯૬૧ ૧૦. વ્યાકરણ મહાભાષ્ય (પ્રદીપ-ઉદ્યોત સહિત) ખંડ ૧-૩, પ્ર.મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ઇ.સ.૧૯૬૪. હિન્દી ગ્રંથ ૧૧. સંસ્કૃત વ્યાવરણશાસ્ત્ર તિહાસ, મા-૨, પ્ર.ભારતીવિદ્યા પ્રતિષ્ઠ, અનમેર, રૂ..૨૨૬૩ સંક્ષેપસૂચિ ' કૃતિ
સંક્ષેપ ક્ષીરસ્વામિકૃત ક્ષીરતરંગિણી :
ક્ષી.ત. મૈત્રેયસિતકૃત . ' ધાતુપ્રદીપ
હા.પ્ર. હરદત્તકૃત પદમંજરી
પદમ સાયણ વિરચિતા માધવીયા ધાતુવૃત્તિ
મિ.ધા.વૃ.