SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXL, 2007 કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર 153 હત્ત્વથડ્યા માંના ૩ કારથી આ સૂત્રોના અર્થ બાબત મતભેદ થયો છે. ૨૭. પુષિ વિશદ્રને પોષતિ (પૃ. ૧૮). शब्दनं स्वाभिप्रायप्रकाशनम्, ततोऽन्यद्विशब्दनम् । घुषिरविशब्दने इति काश्यपः पपाठ । तथा च स्वामी - अविशब्दने इत्येके इति तदसत्, भाष्यविरोधात् । સાયણ ચુરાદિ ગણના આ ધાતુનો અર્થ “વિશબ્દન' આપી ઘોષતિ દષ્ટાંત આપે છે, તેથી વિશબ્દન' નો અર્થ પ્રકાશન થયો. કાશ્યપ આ ધાતુનો અર્થ “અવિશબ્દન” કરે છે. ક્ષી.ત.(પૃ.૩૧૩)માં વિશદ્ અર્થ આપી વિશબ્દને રૂત્યે ! કહી માયોપથતિ પમ, મહિનત રૂત્યર્થ એમ આપ્યું છે. તેમાં આપેલા “અવિશબ્દન' ના દષ્ટાંત પરથી ક્ષીરસ્વામી તેનો અર્થ અપ્રકાશનકરતા જણાય છે. મૈત્રેય ધા.પ્ર” (પૃ.૧૫૧)માં પુપ નો વિશદ્રને અર્થ આપે છે, જે કાશ્યપના મતને મળતો છે. ત્યાં તેમણે પોષયતિ દષ્ટાંત આપ્યું છે. જે પરથી “અવિશબ્દન” નો અર્થ પ્રકાશન” થાય. કાશ્યપને આમાંથી “વિશબ્દન” નો ક્યો અર્થ અભિપ્રેત હશે એ કહી શકાય નહીં, કારણકે તેમણે દષ્ટાંત આપ્યું નથી. અષ્ટાધ્યાયીમાં પુષિવિશને (૭.૨.૨૩) સૂત્ર છે જેના પરથી એવું તારણ કાઢવામાં આવે છે કે ચુરાદિ ગણમાં ધુણ ધાતુનાં વિશદ્ધા અર્થમાં નિત્ય નથી, પણ કાશ્યપના આ ધાતુના અર્થ વિશેના મતના સંદર્ભમાં એ ચર્ચા પ્રસ્તુત નથી. સાયણે, કાશ્યપના મતનો, ભાષ્યને આધારે વિરોધ કર્યો છે. આ સૂત્ર પરના ભાગ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે તન્નાથત્યાત્રા વિશદ્રને પુ9-ર્વિભાષા નિમવતીતિ . તેના પરની “પ્રદીપ’ ટીકામાં પણ કહ્યું છેઃ વસ્તુ પુર્વિશર્જન રૂતિ ગુરાતી પક્યતે તમfoણવા વિતવ્યમ્ આમ ભાષ્યકાર અને કૈયટ પણ ચુરાદિ ધુપ નો અર્થ વિશદ્રન કરતા લાગે છે, ૧૮. સાડા સાતત્યે માન્યેતિ (પૃ. ૧૧૬) अत्र काश्यपमैत्रेयौ-आङ परः क्रन्दिः सातत्ये णिचमुत्पादयति' इति । સાયણે ટાંકલો મૈત્રેયનો મત “ધા.” (પૃ.૧૫૦)માં આ પ્રમાણે મળે છે. અથ માનતા धातूननुद्य पुनर्द्वितीयं परस्मैपदिप्रकरणमधुनोच्यते । येऽपि गणान्तरे साक्षान्न दृश्यन्ते तेऽपि शब्विकरणस्य भ्वादेराकृतिगणत्वात् तत्र वेदितव्याः । મૈત્રેય અને કાશ્યપના મત અનુસાર, માથી પર આવેલો ઃ ધાતુ, જો સાતત્યનો અર્થ હોય, તો બિન્દુ માં પ્રયોજાય છે. મૈત્રેય “ધા..” માં કહ્યું છે કે હવે દ્વિતીય પરમૈપદી પ્રકરણ કહેવાય છે. જે બીજા ગણોમાં સાક્ષાત ન દેખાય તે ધાતુઓને પણ ખ્વાદિ આકૃતિગણ હોવાથી તેમાં સમજવા. આ મત ટાંકીને, સાયણનો કહેવાનો ભાવાર્થ એ છે કે ગ્વાદિમાં ઃિ ધાતુનો અર્થ “મા.ધા.9.” (પૃ.૭૫) માં આવાન અને રોદન અર્થ કહ્યો છે. તે અપેક્ષાએ, એજ અર્થમાં અહીં ચુરાદિમાં પણ સમજવાનું. *ન્દ્ર ધાતુ એજ અર્થમાં, જો સાતત્ય હોય તો આપૂર્વ ઃ ધાતુનો ચુરાદિમાં પાઠ થાય છે
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy