SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXI, 2007 કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર 151 બોપદેવ “કવિ' (પૃ.૨૭) માં સાયણની જેમજ આ ધાતુનો પાઠ આપે છે. જરૂ. વિશ્વ ને ! પતિ વયતિ (પૃ. ૧૪૮) अत्र काश्यपः- इकारोच्चारणसामर्थ्यदात्वं न इति तच्चिन्त्यम्; आत्वस्य वैकल्पिकत्वात्तदभावे वृद्धयाय-हुस्वेषु चययति इति रूपसिध्यर्थत्वात्तस्य, तथा णिजभावे गुणायोः चयति इति रूपार्थत्वाच्च । रहत्यादयो यद्यप्यत्र मैत्रेयादिभिर्न पठितास्तथापि काश्यपादिप्रामाण्यादस्माभिः पठिताः । ચુરાદિગણના આ ધાતુસૂત્રમાં, કાશ્યપના બે મત મળે છે. સાયણ વિન્ ધાતુના વપતિ' રૂપની સિદ્ધિ દર્શાવતાં કહે છે આ ધાતુનું નું રૂપ થાય છે ત્યારે વિરોળ . (૬.૧.૫૪) સૂત્રથી અન્ન ને સ્થાને વિકલ્પ આછારાશ થાય છે અને તહીન્ની | (૭.૩.૩૬) સૂત્રથી આકારાન્ત ધાતુને જ પરમાં હોવાથી પુ આગમ થાય છે. પછી પુણને લીધે મિત્ત્વ થવાથી હ્રસ્વ થઈને રપતિ રૂપ બને છે. કાશ્યપનો મત એ છે કે અહીં ઈકારના ઉચ્ચારણના સામર્થ્યથી માત્વ ન થાય. સાયણ તેને ચિંત્ય ગણાવે છે અને કહે છે કે માત્ર વૈકલ્પિક છે, માટે તેના અભાવે વિગ ધાતુની વૃદ્ધિ થઈ ગયું થઈ તે હૃસ્વ બને છે તેથી વયતિ થાય છે, તેજ પ્રમાણે જયારે ઉન્ન થાય છે, ત્યારે નો ગુણ થવાથી અમ્ થઈ પતિ એવું રૂપ બની શકે છે. સાયણની આ દલીલ પરથી લાગે છે તે માત્ર નો નિષેધ કરવાના મતના નથી. કાશ્યપનો બીજો મત હું ત્યારે, વય વગેરે ધાતુઓ અંગેનો છે. સાયણ જણાવે છે કે, આ ધાતુઓનો પાઠ જો કે મૈત્રેય વગેરેએ નથી કર્યો, પણ કાશ્યપ વગેરેના પ્રામાણ્યથી અમે કરીએ છીએ. મૈત્રેયે “ધા.પ્ર.' (પૃ.૧૪૪)માં ચુરાદિ ગણમાં રહ અને વિમ્ એ બંનેના ધાતુસૂત્રનો પાઠ કર્યો નથી, જ્યારે “ક્ષી.ત.” (પૃ.૩૦૦) માં નું ધાતુસૂત્ર, “મા.ધા.વૃ.' (પૃ.૫૪૮) માં જે ધાતુઓ સાથે છે, તેને બદલે પટ વટ થે . એ ધાતુઓ સાથે છે. બોપદેવે “કવિ' (પૃ.૫)માં ર૮ ત્યારે એ સૂત્ર આપ્યું છે, જયારે ચાન્દ્ર વૈયાકરણો આ ધાતુનો પાઠ કરતા નથી (Palsule P.180). આમ ૮ વગેરે ધાતુઓનો પાઠ મૈત્રેય અને બીજા અહીં કરતા નથી પણ સાયણે કાશ્યપ વગેરેને પ્રમાણભૂત ગણીને તેમનો પાઠ કર્યો છે. સાયણનું આ વિધાન દર્શાવે છે કે તે કાશ્યપને વૈયાકરણ તરીકે ખૂબ પ્રમાણભૂત ગણે છે. ૧૪. પૂર વક્તિને શૂતિ (પૃ. ૧૪૨) काश्यपस्तु तालव्योष्मान्तमाह । ચુરાદિ ગણના આ ધાતુના સ્વરૂપ વિશેના જુદા જુદા મતો સાયણે નોંધ્યા છે. શ્રીભદ્ર અને મૈત્રેય વગેરે તેનો પાઠ સાયણ જેમજ ધૂસ કરે છે અને મૈત્રેય “ધા.પ્ર.” (પૃ.૧૪૫) માં નોંધે છે કે ધૂપ રૂઢ્યા ક્ષીરસ્વામી “ક્ષી.ત.” (પૃ.૫૪૯) માં પાઠ આપે છે અને નોંધે છેઃ તાતવ્યાન્ત રૂત્યે, ત્યાન્ત તિ તી . જયારે કાશ્યપ તાલવ્યોખાન્ત પાઠ એટલે ધૂશ પાઠ આપે છે. કાશ્યપને બોપદેવના “કવિ' (પૃ.૪૮) સમર્થન મળી રહે છે, કારણકે તેમાં ધૂશ-તિતી આપ્યું છે. સાયણ ધૂન પરથી થતો ધૂમ: શબ્દ આપે છે. નોંધવું ઘટે કે ધૂસ: નો અર્થ dusty grey
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy