________________
124
બંસીધર ભટ્ટ
SAMBODHI
(૨) એકમ ૨ ગીતા- ૭:૪-૬
૭:૬.
(a) ૭:૪. ભૂમાપડનનો વાયુ. હું મનો વૃદ્ધિદેવ !
अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥ ७:५. अपरेयमितस्त्वन्यां प्रकृति विद्धि मे पराम् ।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥ एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय ।
अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥ ૭:૪. પ્રકૃતિ=મૂળ (કારણ) તત્ત્વ, ભૌતિક તત્ત્વ, સ્વભાવ
અવ ફક્ત છંદમાં પાદપૂર્તિ માટે.
મહંવાર= “અહમ્' (“હું”) સૂચવતો આકાર | ચિહ્ન (symbole), હાવભાવ (સરખાવો ૩ાર = કોમ્ શબ્દ સૂચવતું ચિહ્ન | આકાર) ૭.૫. મચા=બીજી, જુદી.
પા=બીજી, જુદી, ખાસ કરીને ઊંચા પ્રકારની. અપJ=ઊતરતા પ્રકા ની.
નવ-મૂતાપાઠાંતર = વીન-મૂતા “બીજ રૂપે થયેલી”. અહીં વીગ, ઉત્પન્ન કરનારા (જીવ જેવા) ચેતન તત્ત્વનું સૂચન થાય છે. ૭.૬. પતિ-યોની નિ=ણે યોની ચેષાં (પૂતાનાં), તન, મૂતન ના વિશેષણ તરીકે =
પરા અને અપરા પ્રકૃતિ, બંને સર્વે ભૂતોની (ભૌતિક પદાર્થો અને જીવાત્મા) યોનિ (કારણ) છે.
પ્રવ= ઉત્પન્ન કરનાર, પોતાનામાંથી જ ઉત્પન્ન કરનાર પ્રભુ).
પ્રત= પ્રલય (નાશ) કરનાર, પોતાનામાં સમાવી લેનાર. [“પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર; એમ આ મારી પ્રકૃતિ આઠ પ્રકારે ભિન્ન (જુદી જુદી) થયેલી છે (૪). આ અપરા છે, તો આનાથી બીજી જુદી), હે અર્જુન (મહાબાહુ), જેણે આ જગત ધારણ કર્યું છે તે જીવંત (જીવ)રૂપે થયેલી મારી પરા પ્રકૃતિ છે (૫). સર્વે ભૂતોનાં એ કારણો છે; એમ તું ધારી લે (જાણ). હું આ સંપૂર્ણ જગતનો પ્રભવ અને પ્રલય છું (૬).”]
ગીતા ૭:૪-૬ વિચારોનું એકમ ગીતા ૭.૨ના આધારે અસ્તિત્વમાં આવ્યું છે, જેમ કે