________________
132
કમલેશકુમાર છ. ચોક્સી
SAMBODHI
જો આમ ન માનીયે તો - “અન્યથા કર્મ સંકટ થઈ જશે અને અન્યથા કર્મ અન્યને ભોગવવા પડશે” એ રીતનો દોષ પણ તેમણે અહીં બતાવ્યો છે.
આમ, કર્મ કરવામાં જીવ સ્વતંત્ર અને તેનાં ફળ ભોગવવામાં જીવ પરતત્ર છે; જીવને પોતે કરેલાં ફળ ઈશ્વરની વ્યવસ્થાથી પ્રાપ્ત થાય છે; જીવ કર્મ-ફળ આપતો હોવા છતાં ઈશ્વર તે (ફળ પ્રદાનરૂપ કર્મ)થી જોડાતો નથી-એ રીતની સ્વામી દયાનન્દની કર્મમીમાંસા છે.
सत्यार्थ प्रकाश
: સંદર્ભ ગ્રંથ : : સં. યુધિષ્ઠિર નૌમાંસ, પ્ર. મનાત પૂર ટુર, વહાલ દ્વિ, (સોનીપત), સંશ્નર દિતીય,
વર્ષ-૨૬૭૫, ૪. : ले. स्वामी दयानन्द सरस्वती, प्र. श्रीमती परोपकारिणी सभा, अजमेर, वर्ष-१९२५,
ऋग्वेदादिभाष्यभूमिका
* *
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org