________________
116
નીલાંજના સુ. શાહ
SAMBODHI
‘રાવણાર્જુનીય' નામના શાસ્ત્રકાવ્યમાં વનપ્રશ્યમાન (૨૪.૬૦) એવું જે રૂપ મળે છે તે સમ્મતાકાર વગેરેના ખંશુ પાઠના સ્વીકારને સમર્થન આપે છે, તે નોંધવું ઘટે.
૨૧. મરણતોષનિશાનેષ જ્ઞ | આ ધાતુસૂત્ર પરની વ્યાખ્યા કરતાં સાયણ સમ્મતાકારનો જ્ઞા ધાતુના અર્થ અંગેનો મત આપે છે (પૃ૧૯૮) આ ધાતુ ગ્વાદિના પટાગણ ઘટાદિમાં આવેલો છે, તેથી પવિયોમ: | એ ગણસૂત્રથી આ જ્ઞી ધાતુને મિત્વ થાય છે.
ગ્વાદિગણના જ્ઞા ધાતુનો અર્થ સાયણે મારણ, તોષણ અને નિશાનએ દર્શાવ્યા છે. તેમાં સાયણ, મૈત્રેય, બોધિન્યાસ વગેરે પ્રાચીન વિદ્વાનો નિરામને; I એ પાઠ સ્વીકારે છે, જ્યારે ચાન્દ્ર વૈયાકરણ અને વર્ધમાન વગેરે નિશાપુ ને બદલે નિશાનેષ | પાઠ પસંદ કરે છે. જે વૈયાકરણો નિશાનને બદલે “નિશાન” અર્થ લેવાની તરફેણ કરે છે તેમને “નિશાન” અર્થ સ્વીકારવા સામે કેટલાક વાંધા છે. પ્રાચીન વૈયાકરણો કહે છે કે “નિશાન”નો અર્થ ચક્ષુઃસાધન જ્ઞાન થાય છે, કારણ કે તે શમતક્ષ માનવને ધાતુ પરથી નિશાન' શબ્દ આવ્યો છે. તેઓ તે અર્થના ઉદાહરણ તરીકે પ્રજ્ઞપતિ પમ્ I એ દૃષ્ટાંત આપે છે.
ચાન્દ્ર, વર્ધમાન વગેરેએ આ અર્થનો વિરોધ કર્યો છે, તેનાં કારણો તેમણે આ પ્રમાણે દર્શાવ્યાં છે. તેમનું કહેવું એમ છે. જો “નિશામન’નો અર્થ ચક્ષુઃસાધનજ્ઞાન સ્વીકારીશું તો સ્નાયુનુન્ (૧-૪.૩૪) સૂત્ર પરની સમજૂતીમાં જે “શ્ચમન' શબ્દ છે તેને કેમ સમજાવીશું ? ગર્ણમાનનો અર્થ વોથિતુfખેતઃ કરીએ છીએ અને તે જ્ઞાનું પર્વવાળું રૂપ છે. જો “નિશાન'નો અર્થ જ્ઞાનમાત્ર કરીશું તો તન્નાપતિ ભાવાર્ય | વગેરે મિત્ત્વ વગરના પ્રયોગોનું સમાધાન કેમ કરવું? આ બધી મુશ્કેલીઓ જોતાં ‘નિશાન' એ અર્થ સ્વીકારવો સારો છે. નિશાનનો અર્થ તિક્ષ્મીરા થાય છે અને પ્રજ્ઞપતિ શરમ્ ! એ તે અર્થનું દૃષ્ટાંત છે.
સાયણ કહે છે કે “નિશમન' પાઠ બરાબર છે, તેનું વાસકાર, દેવ (પૃ. ૧૫-૧૭) બોધિન્યાસ વગેરે તો સમર્થન કરે છે, પણ તે ઉપરાંત કાશ્યપ અને સમ્મતાકાર વગેરે પણ મૈત્રેયે સ્વીકારેલા “નિશાન' પાઠને વધારે સારો દર્શાવે છે : વાયાસમતી ચોડપત્તિ મૈત્રેયીદ્યો નિશાનra gવ પાયાન | મૈત્રેયે મારા-તોપનિશમનેષુ જ્ઞ | એમ ધાતુસૂત્ર આપ્યું છે. સાયણ, ચાન્દ્ર વર્ધમાન વગેરેએ દર્શાવેલા વિરોધનું સમાધાન કરતાં કહે છે કે સ્થાને રૂપ ચૌરાદિક “TV fમન્વ'નું છે અને જ્ઞાતિ પ્રયોગ ચૌરાદિક + ‘જ્ઞા નિયો'નો છે.
આ ધાતુસૂત્રમાં સમ્મતાકાર પ્રાચીન વૈયાકરણોને અનુસરીને નિશાને; પાઠ સ્વીકારે છે, તે બાબત દર્શાવે છે કે તે મોટે ભાગે પ્રાચીન પરંપરાને અનુસરે છે.
૨૨. ૩ જતૌ યાવને | આ ધાતુસૂત્રની વ્યાખ્યામાં સાયણ સમ્મતાકારનો ધાતુના સ્વરૂપ વિશેનો મત નોંધે છે. (પૃ. ૨૨૧).
- સાયણ નોંધે છે તે પ્રમાણે મૈત્રેય પોતે zતૌયાવનેવ' પાઠ આપે છે, પણ એવું રૂત્યે! એમ કોઈકનો મત આપે છે (પૃ. ૬૨), સાયણે દર્શાવ્યું છે કે ક્ષીરસ્વામી તુ “કશું તો, તૌ !