SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 114 નીલાંજના સુ. શાહ SAMBODHI ૧૪, બ્રગનિ...ન તૌ| આ ધાતુસૂત્રના સ્વરૂપની બાબતમાં સાયણ સમ્મતાકારનો મત આપે છે. (પૃ. ૯૮) તરીકાશ્યપ સમતાસુ સાદી વૃત્રિની રૂતિ જ્યષ્ટચાવી પચેતે | આ સુત્રની શરૂઆતમાં આવેલા ‘ઘનઘન'ને બદલે સમ્મતાકાર ‘વ્રત્તવૃષ્યિ' એમ પાઠ કરે છે. નોંધવું જોઈએ ક્ષીરસ્વામી (પૃ. ૪૫) પણ ન ઘન ઘન ધ્વનિ જતિ | એમ સુત્ર આપે છે. સાયણે નોંધ્યા પ્રમાણે વૃષધ્વનિ પાઠ “ક્ષીરતરંગિણી'માં મળતો નથી. મૈત્રેય (પૃ. ૧૯) ધૂન ધન અને શાકટાયન ઘન થ્રનું (પૃ. ૬) પાઠ આપે છે. માટે સમ્મતાકારના આ પાઠને પાણિનીય ધાતુપાઠના વ્યાખ્યાતાઓનું ભલે સમર્થન મળતું નથી, પણ અમરકોશ(૭.૭.૩૫)માં જે વૃષ્યા શબ્દ મળે છે તે વૃનતી એ ગ્વાદિ ધાતુ પરથી આવેલો છે. ગ્રન્થાનો અર્થ તેમાં ભ્રમણ કે પર્યટન આપ્યો છે તેમ ભાનુજીદીક્ષિત દર્શાવ્યું છે. ૧૫. 2 દિ વટી તૌ સૂત્રની વ્યાખ્યામાં સાયણ સમ્મતાકારનો આ સૂત્રમાં ત્રણ નહીં પણ ચાર ધાતુઓ હોવા વિશેનો મત નોધ છે (પૃ. ૧૧૧). સાયણ કહે છે કે મૈત્રેય રૂટ વિકટ ટિ રું એમ પાઠ કરે છે અને તેમ કરવાનું ફલ તે એ જણાવે છે કે ડુંગરે રમતો (૩.૧.૩૬) સૂત્રથી પશિવભાવથી ડું ધાતુના ‘મયશ્ચિાર' એ રૂપની સિદ્ધિ થાય છે. ખરેખર મૈત્રેયના ધાતુપ્રદીપ'માં રૂટ વિટ રેટ રૂ એમ પાઠ મળે છે. (પૃ ૨૯). “સાયણે દર્શાવ્યા પ્રમાણે ક્ષીરસ્વામી (પૃ પ૬) સાયણના પ્રમાણે જ ત્રણ ધાતુનો પાઠ કરે છે અને કોઈકનો મત નોંધે છે કે રીમાં ટી ધાતુ પ્રશ્લિષ્ટ છે. સાયણ લખે છે : સપ્તતતોટિ રુ રૂતિ વવારે ધાતવસ્તૃતીય ક્રિતિ વ્યાધ્યિાધિ | સાયણે તરંગિણીનો પાઠ અહીં વળી જુદો દર્શાવ્યો છે જે તેમાં મળતો નથી. ક્ષીરસ્વામી અને તરંગિણી બેના જુદા પાઠ કેવી રીતે હોઈ શકે તે ખ્યાલ આવતો નથી. સમ્મતાકારના પાઠનો વિચાર કરીએ તો તે ફૂટ ટિ ટિ ટુ એમ પાઠ આપે છે તે સ્પષ્ટ થાય છે. આમાં રૂ ધાતુનો તેણે આપેલો પાઠ મહત્ત્વનો છે. રૂ ધાતુના પાઠને. ગ્વાદિગણના ૨ વર્ગના ધાતુઓના અંતે મૈત્રેયે કરેલા નિર્દેશથી સમર્થન મળે છે : ૩ત્તત્વમતિવર્ગમૂ | નો પાઠ પ્રસ્તુત ધાતુસ્ત્રમાં હોય તો જ આ નિર્દેશ સાર્થક ઠરે. સાયણે ધ્યાન ખેંચ્યું છે તેમ ૩૫ચાયત . (૮-૨-૧૯) સૂત્રની વ્યાખ્યામાં હરદત્તે ડું ધાતુનો પાઠ અહીં હોવાની બાબતને સમર્થન આપ્યું છે, તો તિસ્તુશાસ્તુ | (૩.૧.૧૦૯) સૂત્રની વૃત્તિમાં પણ કાશિકાકારે આપેલા અભિપ્રાય નો સમાવેશ આ સૂત્રમાં કરવાની તરફેણમાં જાય છે : થમ્પયમ્ ? પરેતદૂઉં, ! આમ સમ્મતાકારના ‘ડું' ધાતુના પાઠને સમર્થન મળે છે. ૧૬. ૩મન ...શબ્દાર્થ ! આ ધાતુસ્ત્રના અંતે સાયણ નોધે છે (પૃ. ૧૩૧) કે ઇનિરવિ સમ્રતા મિત્ર પચતે | સાયણની ધાતુવૃત્તિમાં ધૂપ શત્રે એમ જુદું ધાતુસ્ત્ર મળે છે (પ ૧૩૨) જ્યારે સમ્મતાકાર શ્રખનો સમાવેશ આ દંડકમાં કરે છે, જુદું સૂત્ર તે આપતા નથી. મૈત્રેય સાયણની જેમ જુદું સુત્ર આપે છે જ્યારે ક્ષીરસ્વામી બ્રાનો ક્યાંય પાઠ કરતા નથી. સાયણ ધૂન શત્રે સુત્ર પરની ચર્ચામાં પણ આ બાબતનો ઉલ્લેખ કરે છે : રિષિ સમ્મત રૈવો | (પૃ. ૧૩૨)
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy