SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ 119 આ પ્રતિમા પછીનાં વર્ષો ગુજરાત સુલતાનની યુવાના છે. અને ત્યાર . - - પાદશાહના વખતના લેખે અને છેલ્લે આધુનિક લેખ છે. આ પ્રતિમાઓ કે , એ નિશ્ચિત કરવાનું કાર્ય મુકેલ છે, અને કલ્પનાને વિષય છે. તે બાબત ( . . . પણ તેમાં કાપાટક (સંવત ૧૫૧૦) મું જિગપુર (સં. ૧૫૧૨) બરહાનપુર (', ' , , , જેવાં નામ પરથી તે સ્થળે વસતાં કુટુંબેએ આ પ્રતિમાઓ ભરાવી દેવા મા :- ના, થાય છે. આ પ્રતિમાઓ જે સ્થળે વસતાં કુટુંઓ હતાં તેમણે કયાં ભરા , ; સ્થળાંતર કયાં કયાં થયાં હતાં ઈત્યાદિ પ્રશ્નો અનુત્તર રહે છે. પરંતુ આ પ્રતિમાઓ ભરાવનાર જેને શ્રીમાલી, પોરવાડ, જ્ઞાતિના એ એ સૂચક છે. મહેરાની સંવત ૧૨૩૫ની પ્રતિમા શ્રીમાળીઓએ ભરાવી છે તે એ કારને કુમારપાળના વખતમાં શ્રીમાળી જૈનોનું બળ દર્શાવે છે, અને ગુજરાતમાં કમી , રા '. આદિ જેન વસતીની લાંબી પરંપરા દર્શાવે છે. સંવત ૧૨ ૩પને લેખ સિંહપ્રભસૂરિનું નામ સાચવે છે. વિધિપક્ષગઇ. અચલ - .", આ આચાર્યનું નામ પ્રતિમાલેખમાં શ્રી સંધપ્રભસૂરિ આપ્યું છે તે સિહ પ્રભરિ થવું જોઈએ. જે સિંહપ્રભસૂરિની આ પ્રતિષ્ઠા હોય તો તે સંવત ૧૨૮૯ થી ૧૨ ૧૩ વિદ્યમાન હતા. તે જોતાં અને તેમનું', આચાર્યપદ સં. ૧૯૦૯માં અ લ., ૫૧માં ક્રમે નોંધાયેલા આ નામના આચાર્યને બદલે સંવત ૧૨૩૫માં અંચલના ધમ ધાન * આચાર્યપદે હતા તે માહિતી બાધક પ્રમાણ પૂરું પાડે છે. તેથી તે ઘબરો આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હોય તે તેની તારીખ સંવત ૧૩ ૦૯થી ૧૬૧ ના સન : . આ પરિસ્થિતિમાં તથા લેખમાં મેટેરા લખેલું હોઈ આ પ્રતિમા લેખ પાછળથી એનાથના બિંબ પર કેતરાયે લાગે છે. બીજા લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ નથી. પરંતુ ક લેખમાં : ૧૫૦૯માં કુથનાથની પ્રતિષ્ઠા કરાવનાર ચેત્રગ૭ના ધારણ પદિય ભ. લtiદવસૂરિએ સં ૧૫૧૭માં પ્રતિષ્ઠા કરાવેલી સુવિધિનાથની પ્રતિમા શત્રુંજય પર્વત પર મોદી ની દેરી નું ૭૧૪માં છે. તે નેધવાની જરૂર છે. (શ્રી શત્રુંજય ગીરીરાજ દર્શન, કોચનસાગર, લે. નં. ૪૫૪) નમિનાથ બિંબની પ્રતિષ્ઠા તપાગચ્છના સેમસંદુરસૂરિના શિષ્ય નિખરે સંવત ૧૫૧૦માં કરી છે. સેમસંદર (સં. ૧૪૩૦ થી સં: ૧૪૯૯)ના બાલ સરસ્વતિ બિરદધારી શિષ્ય રત્નશેખરે. (સં. ૧૪૫૭થી ૧૫૧૭) સંવત ૧૫૧૦માં આ પ્રતિષ્ઠા કરી છે. તેમણે સંવત ૧૫૦થી સંવત ૧૫૧૭ સુધી પ્રતિષ્ઠા કરાવી હતી, એમ મે. દ. નાની જિન ગુજર કવિઓ ભાગ - ૫. ૭૧૯ • ૨૦ પરની નોંધથી સ્પષ્ટ થાય છે. સંભવનાથનાં બિંબની સં. ૧૫૫૧માં પ્રતિષ્ઠા કરનાર હેમવિમલસૂરિ (સ. ૧૫૨૨ • સં. ૧૫૮૩) તેમણે ઘણી પ્રતિષ્ઠા કરાવી છે. તેમાં સં. ૧૫૫૧ની પ્રતિષ્ઠાની નોંધ મે. દ. દેસાઈના જૈન ગુર્જર કવિઓ ભાગ - ૨, પૃ.૭૧૯ - ૨૦ પર છે. હેમવિમલ લોમીસાગરસૂરિના શિષ્ય હતા. અને સં, ૧૫૪૮માં તેમને સૂરિપદ મળ્યું હતું.
SR No.520767
Book TitleSambodhi 1990 Vol 17
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages151
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy