SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 112. લઈને યથાસંખ્ય ન્યાયને પ્રવૃત્ત કરે એવું ભાષ્યકારને અભિપ્રેત છે !૨૪ (આથી ભાષકારના મતે પણ પ્રકૃતિ સંદર્ભમાં રમાડતા ? • - oથી કામ લેવાની જરૂર નથી.) (૫) ઉપયુકત દૃષ્ટિએ ભાવ્યવિવરણને સમજ્યા પછી તમે = ભદોજિ દીક્ષિતે કહેલી નિરૂઢા લક્ષણું પણ માનવાની જરૂર રહેશે નહીં, અને એ રીતે પરમ લાઘવે સિદ્ધ થઈ રહેશે. એ પણ એક મોટે ફાયદે જ છે !૨૫ (૬) વળી, ભાક્ત વ્યવસ્થાને ( = યથાસંખ્ય ન્યાયને ઉપયુક્ત રીતે જે સમજીશું તો મgg૦ | ? - - ૬૧ સૂત્ર ઉપરનું * “વર્ગોડજી પ્રામમિાધ્યમ્ : કૃતિઘળાત્ // [ = સવર્ણ વર્ણનું ગ્રહણ થાય છે એમ જાહેર કરતી વખતે એ ગ્રહણ કરવાની જરૂર નથી. કેમકે ત્યાં તે આકૃતિનું = જાતિનું ( = કારથી અર્વ જાતિનું) ગ્રહણ થતું હોવાથી જ ઇષ્ટ સિદ્ધિ થઈ રહેશે.] એવું વાતિક પણ અનુગ્રહીત થશે. અને એ રીતે ભાષ્યગ્રન્થની પૂર્વાપરની અથચછાયા સાથે પ્રસ્તુત અર્થઘટનનો અન્વયે પણ પરિપુષ્ટ થશે. ૬ આમ મેથાસંખ્ય ન્યાયની જાતિપક્ષમાં વ્યવસ્થા જાણવી. પંડિતરાજ જગન્નાથ કહે છે કે વ્યક્તિપક્ષમાં પણ શક્યતા વચ્છેદક ( કાર ‘શક્ય છે, તેમાં રહેલ ફુલ શક્યતા વચ્છેદક કહેવાશે, તેની સંખ્યાને આગળ કરીને ત્યાં (પણ) યથાસંખ્યન્યાયની પ્રવૃત્તિ અવ્યાહત = નિબંધ રીતે કરી લેવી. (અર્થાત્ ક્યાં ચાર ફરવ, રૂa કિ શકયતા વચછેદકે છે, તેમના સ્થાનનાં અનુક્રમે વ્યક્તિશઃ એક એક શકયતાવછેદક ચરવારિ વિશિષ્ટ આદેશની પ્રવૃત્તિ કરી લેવી.) અને અહીં નિરૂઢ લક્ષણ વગેરેની પ્રવૃતિ કરવી–(એટલે કે રુ = ૨, ૩, 7, થી વાચ્ય જે રૂal ચાર શકતાવાદ, અને તે ચાર શકતાવ છેદકથી વાચ્ય એવા જે ૧૮ સવર્ણભેદ–એમ નિરઢ લક્ષણથી પ્રાપ્ત એવો અર્થ લે) તો જરૂરી જ બની રહેશે.૨૭ અહી–()ફ પ્રત્યાહારાન્તર્ગત સ્થાનિભૂત ચાર રૂવાર્વિના સ્થાનમાં વધૂ પ્રત્યાહારાન્તગત ચાર વાટિ રૂપ આદેશનું સંખ્યા સામ્ય આગળ ધરીને, તથા (a) થડતાનમ: ? • { - ૫૦ની અપેક્ષાએ થાસંઘનું અના : સમાનામ્ | ૬ - ૨- ૨૦ સત્ર પરસૂત્ર २४. नाप्यापातत एवावं पूर्वपक्षगतो भाष्यग्रन्थ इति युक्त वक्तुम , शक्यक्रियायां गनावागतत इति गिर महर्षि वचनेऽत्यन्तममङ्गतः ॥ गतिश्चेत्थ इशब्दबोध्येत्वादि जातिचतुष्टयावच्छिनानां क्रमेण यणशब्दबोध्ययत्वादिजातिचतुष्टयावच्छिन्ना भाज्यन्ते: इति जातिसंख्यामादाय संख्यतानुदेशो भाष्यकृतामभिप्रेतः । तत्रैव - पृ. १५) २५. निरूढलक्षणाप्येवं सति भवदुक्ता नाङ्गीति यति पर लाघवम् । (तत्रैव, पृ. १५) ૨૬, “તડકામરિમાળખાકૃતિહળાત” નિ બાજુત્િ.” (૨ - ૨ - ૬૨) સુત્રતં વાઈ.. कमप्यनुगृहीत' भवतीति ग्रन्थच्छायान्वयपरिपुष्टा भवति । एव जाति पक्षे व्यवस्था । (તર્ગવ, પૃ. ૨) २७. व्यक्तिपक्षेऽपि शक्यतावच्छेदकसंख्यामादाय यथासंख्यपवृत्तिरव्याहता । निरूढलक्षणादिकं तु न વાર્યતે | (તસેવ, પૃ. ૧૫).
SR No.520767
Book TitleSambodhi 1990 Vol 17
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages151
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy