SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ 108 પ્રત્યાહારથી કુલ ૬૬ વર્ણો (સ્થાનિભૂત વર્ગો તરીકે) લેવાના છે, અને ચાલુ પ્રત્યાહાર કુલ છ વર્ગો (આદેશભૂત વર્ગો તરીકે) લેવાના છે. ૧૨ આમ સ્થાનિભૂત વર્ણની અને આ બૂત વર્ણોની સંખ્યા એક સરખી નહીં હોવાથી તેમની વચ્ચેના સ્થાન્યાદેશ ભાવ યથાસંખ્યત્વે = આનુક્રમિતા નહીં ગઠવી શકાય.૧૩ સમાધાન : ઉપયુક્ત બીજી શંકા પણ નિર્મૂળ કરી શકાય એમ છે. કારણ કે શબ્દમૂલક સામ્યની મેળવણી કરવાને માગ સ્વીકારીએ તે અહીં કોઈ દોષ આવશે નહીં “શબ્દસામ્ય અને એકની સાથે એકને એગ કરવો” એવા પક્ષનું આયણું કરવું છે કૈયટે પણ કહ્યું છે.૧૪ અને આવું માનવાથી જ ચાલી સૂટ્યુટ | ૩ - ૨ - ૩૩ સૂત્ર વિકરણે પ્રત્યેની ઈષ્ટ ગોઠવણી કરી શકાય છે. (જેમ કે, હૃવાળા લકર પરમાં રહેત - ધાતુને # પ્રત્યય, અને લકર પરમાં રહેતાં, ધાતુને તાત્ પ્રત્યય લાગે છે. અહીં સૂવા લકાર સૂત્ અને સૂ – એમ કુલ બે છે. પણ શબ્દસામ્યને ધ્યાનમાં લઈને, પાણિનિ કુલ ત્રણ લકા પરમાં રહેતાં, બે પ્રત્ય કહ્યા છે.) એ જ પ્રમાણે, ઘરÊવા બઢતુ રથ શુH7aHT: 1 રૂ'- ૪ - ૮૨ સૂત્રમાં અને પ્રોડ વાવઃ • • ૭૮ સુત્ર અનુક્રમે પરપદ' એવા સંજ્ઞાશબ્દથી fસંતરસૂરિ, } } ૮ • ૭૮ સૂત્રોક્ત તિg વગે નવ પ્રત્ય; અને જીગ્ન એવા સંજ્ઞાશબ્દથી અક્ષરસમાના (મો. | મૌજૂ) સૂત્રો g, , છે મ વર્ણોની જે પ્રતીતિ થાય છે; અને તે તે [ = તિલ્સ. (૨ - ૪ - ૭૮ gોઝુ -ગી૨] સુત્રોમાં આવેલા કમનું જ આશ્રયણ થાય છે. આમ (પરસ્મ કે પ્ર એવા) સંજ્ઞાશબ્દોથી ચેકસ વર્ણોની જ અનુક્રમે ઉપસ્થિત થાય છે.”૧ ૫ આ ચર્ચા દ્વારા પ્રક્રિયાકૌમુદી પ્રકાશકાર શ્રીકૃષ્ણ શેષે પણ કો ચળવિ. ૬ - ૨ - સૂત્રોક્ત સ્થાન્યાદેશમાં શબ્દસામ્ય મૂલક રૂ% સંજ્ઞાવાચ ૩, ૩, ૪, સુ, એવા ચ ૧૨. ના ૧૮ સવર્ણ ભેદ + ૩ના ૧૮ સવર્ણભેદો +76ના ૧૮ સવર્ણ ભેદે -તૃના ૧ સવર્ણ ભેદ = એમ કુલ ૬૬ વર્ણ. તથા રેફ સિવાયના , ૩, અને ના સાનુનાસિ અને નિરનુનાસિક ભેદો ૨+ ૨ + ૨ અને ૧ નિરનુનાસિક રેફ = ૭ વણે. १३, अथ पठ्यमानेऽप्यस्मिन् यथासंख्यमंत्र न लभ्यं सवर्णग्रहणात् षट्षष्ठिरिकः, यण सप्ते वैषम्यादिति चेन्न । (प्रक्रिया कौमुदी प्रकाश टीका, पृ. ७६) १४. नैतदस्ति । संख्यातानुदेशेनाप्येतत्सिद्धम् इति । १-१-४९ इत्यत्र भाष्यम् ।। अत्र प्रदीप .. --"प्रत्याहारसाठे शमतः साम्पमस्तीति भावः ॥ -याकरणमहाभाष्यम् भाग-१ पृ. २६६ प्रका. मोतीलाल बनारसीदास, दिल्ली, १९६७ १५. शब्दतः साम्यस्य सत्त्वाभ्युपगमान्न दोषः । शब्दसाम्यम् एकयोगश्चत्येष पक्ष आश्रयितव्य इस कैयटोक्तेः । अत एव 'त्यतासी ललुटोः (३ - १ . ३३) इत्यत्रापीष्टसिद्धिः । परस्मैपदान ગાથા, ‘ોડકવાયાવત', (૬ - ૨ • ૭૮) ઈંઢાઢૌ તિવાર સૂત્રે ક્ષરHEાના ૬ तिवादय एचश्च क्रमेण प्रतीता इति तद्गत एव क्रम आश्रीयते संज्ञाशब्देन तादशानामेवे। હિતે ! (પ્રક્રિયા મુજwા ટા, 9 ૭૬.)
SR No.520767
Book TitleSambodhi 1990 Vol 17
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages151
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy