SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 106 ૨. પા. સૂ. 6-1-7*7 સૂત્રોક્ત વાકેશના પ્રવૃત્તિનિયામક બાબતે વિવાદ : અગાઉ (૧.૩માં) નોંધ્યું છે તેમ જગન્નાથે પ્રૌઢમનોરમ'માંથી પચ્ચીસેક સૂત્ર લઈને તેની ઉપર ચમર્દિની' ટીકા પ્રસ્તુત કરી છે. તેમાંથી આપણે ટૂંકાં વળ | 6–1–77 સૂત્ર ઉપરના પ્રૌઢમને રમાકાર ભદોજિ દીક્ષિતના વિધાનોનો પરિહાર કરતા ૫. જગન્નાથને શાસ્ત્રાર્થ ઉદાહરણ રૂપે તપાસીશું: ૨.૧ પ્રક્રિયાકૌમુદી'માં રામચન્દ્રાચાર્યની રજૂઆત પાણિનિની “અષ્ટાધ્યાયીનાં સૂત્રોને આધારે પ્રક્રિયાગ્રન્થ રચવાની શરૂઆત થઈ તેમાં રામચન્દ્રાચાર્યને પ્રયાસ અત્યંત નેંધપાત્ર પૂરવાર થયું છે; (કેમકે કાલાન્તરે એમાંથી જ વિપુલ પ્રેરણા મેળવીને ભકોજિ દીક્ષિતે વૈયાકરણસિદ્ધાન્તકૌમુદી'ની રચના કરી છે). રામચન્દ્રાચાર્યે “પ્રક્રિયાકીમુદી'માં આરંભે મહેધર મૂક્યાં પછી પહેલું “સંજ્ઞા પ્રકરણ” રજૂ કર્યું છે, અને તેની તરત જ પાછળ “પ્રર્ સધિ પ્રકરણુ’ની શરૂઆત કરી છે. અહીં સુવુવાક્ય: એવા ઉદાહરણની સિદ્ધિ કરવા માટે નીચેના ક્રમે સૂત્રો રજૂ કર્યા છે : (૨) રૂ જmનિ. ૬ - ૨• ૭૭ (વૌમુરી વૃત્તિ)–જા સ્થાને સ્થાત્તિ સંહિતાવા વિષયે | (૨) વાવ્યાનુરા: સમાનામ્ | ર - ૦ (प्र. कौ. वृत्तिः)-समेष्ट्रेशिषु समानां विधान यथाक्रम' स्यात् ।। सुध्यू उपास्य इति स्थिते(રૂ) અનનિ = ! ૮- ૪ - ૪૭. (. . વૃત્તિ) બર: વરસ્ય યોગવિ વરે ટુ સ્તર || વગેરે. સુષિા કnઃ (વિષ્ણુ) એ પદોને તૃતીયા તપુરુષ સમાસ કરીએ તો સુથીડવા ની સન્ધિ કરવાનો પ્રસંગે પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં, ઉપર જોયું તે મુજબ રામચન્દ્રાચાર્ય તેમની પ્રષિાકૌમુદી'માં સૌથી પ્રથમ રૂ વળf : ૬ - ૨ - ૭૭ સૂત્રને ઉપસ્થિત કરીને, રન્ના સ્થાનમાં ગળાફેરાનું વિધાન કરે છે. પ્રકૃતિ ઉદાહરણમાં રં વર્ણ તરીકે ને હું છે. એના સ્થાનમાં ચાનું પ્રત્યાહારના ચાર વર્ષે આદેશ તરીકે પ્રવૃત થવા આવે છે એમ જોઈને તેમણે યથાલંકાનનુરા: સમાનામ્ –૩–૧૦ | સૂત્રને ઉપસ્થિત કર્યું છે. આ સૂત્ર જણાવે છે કે-“ઉદ્દેશ્ય અને અનુદેશ (અર્થાત વિધાન=આદેશ)ની સંખ્યા એક સમાન હોય તે ત્યાં વિધાનની=આદેશની પ્રવૃત્તિ યથાક્રમે=અનુક્રમે કરવી.” આ સૂત્રની આવી સૂચના મળતા પ્રક્રિયાકૌમુદીકાર કહે છે કે સુધીના ફૅના સ્થાનમાં ય પ્રત્યાહારનો પહેલે ૬ વર્ણ જ આદેશ તરીકે પ્રવૃત થશે. પરિણામે સુ-૩૨ra | એવું બની જશે. - આમ પ્રક્રિયાકૌમુદીકારે “મર્ પરમાં રહેતાં સ્થાનિભૂત જૂના સ્થાને ળ આદેશની પ્રવૃત્તિ કરવા માટે ૧-૩-૧૦ સુક્ત યથાસંખ્યન્યાયને નિયામક દર્શાવ્યું છે એટલું નોંધીને અટકીશું.
SR No.520767
Book TitleSambodhi 1990 Vol 17
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages151
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy