________________
૨)
નરસિંહ મહેતા કૃત
હરિજનની કે સેવા કરે, તેહનાં તે કારજ થાએ રે, ભવસાગરમાં બુડતાં રે, છબીલેજી નાવડી સાએ રે. ૩ . હરિજન આવતા દેખીને, ઘાઈને જે કઈ મલશે રે, ભણે નરસૌઈઓ હું શું કહું, તે જમના ભેથી ટલશે રે. ૪
૧૬૪ હરિ વિના હિતકારી બીજું કઈ તારું નથી, કઈ તારું નથી રે, બીજુ કઈ તારું નથી. પ્રભુ ભજ્યાનું વેદ પુરાંણે કહ્યું છે કથી, અકલહીણું આલસી બેઠે પાંમર તું પથી. સ્વારથિયો સંસાર, તેમાં રહ્યો લથપથી, સંત પુરુષની સખત વિના, સી થયે ગતિ. અકલવંતા રાજ્ય કરંતા, મુવા મારથી, નરસી મેતે કે આપણે જાવું ઠર્યું ઠેઠથી.
હરિ..૧
- હરિ..૨ હરિ૩
૧
હેલી! જેવા સરખું આજ, રંગભેર મલીઉં રે, લાડકડે રૂપનિધાન, અંતર ટલીઉ રે. ગરી ! હરિ ભીનલે વાન, રંગભેર મલીઉં રે, લાડકડે રૂપનિધાન, અંતર ટલીઉ રે. જેનાં વેદ કરે રે વખાણ, રંગભેર મલીઉં રે, જેહેન મુનિ ન ધરી સકે ધાન, અંતર દલીલ . નરસંઈને દીધા રે અભેદાન, રંગભેર મલીઉં રે, લાડકડો રૂપનિધાન, અંતર ટલીઉં રે.
૩
૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org