SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તારંગાનું અજિતનાથ જિનાલય વેદિકા-કક્ષાસનાદિ ક્યાં છે, નીચલા અને ઉપલા ગવાક્ષમા દંડવોના આ તે કાથીના ૨૫ બેસાડયાં છે હવે લઈએ શિખરની વિગત. પ્રાસાદનું મહાન શિખર, જે વાસ્તુશાસ્ત્રના હિસાબે ૩૭૭ અ ડકનું બનેલું છે : (ચિત્ર-૧૪) દા. સોમપુરાએ લગભગ સવા પાનું ભરી તેને હિસાબ તેમની સ્વકીય શૈલીમા માંડીને બતાવ્યું છે. હું અહીં તે જ વાત સામાન્ય રીતે સમજી શકાય તેવી રીતે રજુ કરવા પ્રયત્ન કરીને તેના અંડકોનો સરવાળો કેવી રીતે આવે છે તેનું કાછુક છેલે આપીશ અહી જે કણે-અતિરથે કેવળ “થુ ગ” (એકાડ લતિન શિખર)ને જ શિખરના બે ધારણમાં ઉપયોગ થયો હોત તો તે માત્ર ૬૯ અંડકનું જ શિખર બનત પણ અહી તે શાસ્ત્રોક્ત કાદિ કરિના પ્રાસાદમાગી દિ' (૫અ ક), “સર્વતોભદ્ર' (૯ અ ડક) અને 'નંદન” (૧૩ અડક)ની લધુ આત્તિઓ એટલે કે કર્મ”નો પ્રયોગ કર્યો હોઈ, અ ડકની સ ખ્યા ઘણી વધી જાય છે. આ સિવાય ભદ્ર ચાર ઉર-શૃંગે ચઢાવ્યા છે અને ઉપરના ઉર-શુગને અડખે પડખે પ્રત્યંગે કયાં છે અ કને આથી કુલ સરવાળો નીચે આપેલ સારણી મુજબ થશે અ હક સંખ્યા વતીય પ્રથમ / દ્વિતીય પકિત | પંકિત સ્થાન ચતુર્દિશાના મળીને કુલ સ ખ્યા = ૩૧xy = ૧૨૪ કર્ણ કમ . ૧૩ પ્રથમ પ્રતિરથ દ્વિતીય પ્રતિરથી કમ . ૧૩ .. ભક | શુ ગ : ૧+૧] કર્મ- ૧૩ | 4 = ૨૭૪૪ = ૧૦૮ = ૨૭૪૪ = ૧૦૮ = ૨૪૪ = ૮ ઉર શૃંગ , , , ••• . . . ૪ ૪૪ = ૧૬ , , , , ૨ x ૪ = ૮ પ્રત્યે ગ ગર્ભ મૂલશૃંગ: , • ••••• કુલ સંખ્યા . .. ૩૭૩ શિખરમાં “કમ અને ગે’ અતિરિક્ત “તિલકે” (તલાકડાં) પણ ચઢાવ્યા છે, સોમ પુરા આ તિલકની ગણતરી આ પ્રમાણે સમજાવે છે: The other member which 22 આવી વ્યવસ્થા ઘુમલીના નવલખાના મદિરના ગવાક્ષામાં પણ જોવા મળે છે. તારગા અને ઘુમલી પૂર્વે ખજૂરાહોમાં કદરિયા મહાદેવ (આઈ.સ ૧૦૫૦) ઇત્યાદિ મંદિરમાં પણ છે. 23 Sompura pp. 6-7
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy