SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તાર ગાનું અજિતનાથ જિનાલય યાહૂ મયિક પ્રમાણે ઉપલબ્ધ છે, મદિરની મિતિ ા. સોમપુરાએ સૂચયુ છે તેમ સં. ૧૨૩૦ ઈ.સ. ૧૧૭૪ નહીં, પણ તેનાથી ૧૧ વર્ષ પર્યંની એટલે કેસ ૧૨૧ / ઈ.સ ૧૧૫ હેાવાના સ ભવ છે, અને ભદિરમાં ગુંŕહાર સમયે સમારકામ જરૂર થયુ છે, પ્ણ તેને વધારવામાં આવ્યુ નથી, કાઈ જાતના વધા। થયેલા દેખાતે। નથી આ ટાણે મદિના કારાપક અને નિર્માણકાળ અનુલક્ષે શ્રી મધુસૂદન ઢાંકી અને શ્રી હરિશ ક પ્રભાગ કર માસ્ત્રનુ અવલાકન ઉપર્યુક્ત હાઈ, તે અહી અવતારી આગળ વધીશુ - તાર ગાના ડુ ંગર પર કુમારપાળે દિંતીય તી કર અજિતનાથનુ ઉતુ ગ ભવન કરાવ્યાનાં સારા પ્રમાણમા વામયિક પ્રમાણા મળે છે. નવિષયક કદાચ સૌથી જૂને ઉલ્લેખ ‘કુમારપાલ પ્રતિધ”માં મળે છે. એવા કહ્યુ છે તે પ્રમાણે જયદેવના પુત્ર દૃષ્ણાધિપ અભયની દેખરેખ નીચે એમ દિર તા ગા—પર્વત પ રાજો કુમારપાળે કરાવેલુ,29 પ્રભાચન્દ્રાચાર્ય'ના “પ્રભાવકત્રિ” (સ ૧૩૭૩/ ઈ.સ ૧૨૭૭)માં જણાવ્યા મુજબ કુમારપાળને અજિતનાથની પ્રતિમા પુજવાથી અજયમેરુ (અજમેર)ના રાજા શાક ભરિના શુર્રરાજ પર વિજય મળેલા એ કારણસર આચાય હેમચદ્રના ઉપદેશથી તાર ગા પર અજિતનાથ મૃત્રનાયકનું બિન્ન સ્થાપેલુ.૪ આ વાત ઉપાધ્યાય ‘જિનમણ્ડન’ના ‘-ભારપાલપ્રબન્ધ' (મ ૧૪૯/ ઈ.સ. ૧૪૩)માં પણ આપી છે આ મદિર ભાધ્યાનુ વર્ષ Üીશ્વશાવલી”મા વિ સ ૧૨૨૧/ઈસ ૧૧૬૫ આયુ છે હૈં જે વિશ્વખ્ત માનવામા હરકત જેવુ નથી. આ સિવાય ‘રત્નમ’દિર્ગાણું ’ના ‘ઉપદેશનઃ ગિી” ( -સ ૧૫૧૭ આ ઈ.સ. ૧૪૬૧)માં તાર ગામા મહારાજ કુમારપાળે ભવ્ય મંદિર બનાવી એમા અજિતનાથ થાયાના ઉલ્લેખ છે. ૫ દરમા શતકના મધ્યભાગમાં રચાયેત પંડિત મેઘની તી માલા ''માં પણ કાન્ત કુમારપાળે તાર ગા પર સ્થાપેલ અજિતનાથની હકીકત નોંધી છે” તે હૅલે સત્તરમા શતકના યાત્રી શ્રીવિજ્યે પણ પેાતાની તીથ ભાલા”મા એ જ હકીકત કહી છે 28 kr 22 ચર્ચા માટે જુએ, દેસાઈ, મેાહનલાલ લીચંદ, જૈત માહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ, મુબઈ, ૧૯૩૨, પૃ ૧૬૪. 28 અહીં પણુ મૂલ મથ તપાસી શકથા નથી; અમારા આધાર ન્યાયવિજયજીની “ઇતિહાસ” પૃ, ૧૯૩ પર આપેલ તેધ છે 94 એજન, પૃ ૧૯૪. 25 એજન, પુ. ૧૯૫, પાદટીપ .. એજન 97 તારણગઢિ શ્ર! અજિત જિજીિદ, હરવિઈ થાપ્યા કુમર્િદ, ચઉદસય–૩માત્ર જિષ્ણુભૂણિ અવર રાય તુ નલિકવણુ ।। ૨૨ ।। .. (જુએ “ પ્રાચીન તીય માલા—સંગ્રહ, ” ભાગ લે, સñાધક શ્રી વિજય ધસૂરિ, ભાવનગર, સ. ૧૯૭૮, પૃ ૫૦) 28 ગઢતારિંગિઅજિતજિષ્ણુ, તીરથ થાપ્યું કુમરનર ૬ ૫ ૨૯ ॥ એજન, પૃ ૧૦૩ * ઢાંકી~~~શાસ્ત્રી, o ૫૬-૫૭ અને જ
SR No.520753
Book TitleSambodhi 1974 Vol 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1974
Total Pages397
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy