SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ રસેશ જમીનદાર વાહ-પ્રતિવાદ શ્રી રાવનાં આ નિર્ભિક વિધાનએ વિવાદનો વંટોળ જગાવ્યો છે. આને સૌ પ્રથમ પડધે ડો. હરમુખ સાંકળિયાએ આ પુસ્તકનું સંક્ષિત અવલોકન કરતાં Times Weeklyના ૧૬મી ડિમ્બર ૧૯૪૬ના અંકમાં પાડ્યો છે. છે. સાંકળિયાના મતે : (૧) કચ્છ માથી ૧૯ જેવાં આ સંસ્કૃતિનાં કેન્દ્રો હાથ લાગ્યાં ઈ લોથલ ગુજરાતી માંની સૌ પ્રથમ વસાહત છે નાનું સ્વીકારી શકાય નહીં. (ર) સિંધુ ખીણની વસાહતોના લોકો તાંબુ વાપરતા “ના, નથી લાલ આયાત કર્યા મત સાબિત થતો નથી (૩) લોથલ જતા પૂર્વે સિંધુ. ના લોકોએ canalin મણકા બનાવવાની કળા વિકસાવી હતી. (૪) Anatomists આ મનડાની તિ–sex વિશે એકમતી પર આવી શકથા નથી, તેથી સતી થવાના રિવાજનું અનુમાન થઈ શકે નહીં. (૫) અનાજ દળવાની ઘટી બે હજાર વર્ષ પછી અસ્તિત્વમાં આવી હોઈ લેવલના લોકો તેનાથી અજાણ હોય. છે. સાંકળિયાની શંકાઓને શ્રી રાવે Times weeklyના ર૦મી જાન્યુઆરી ૧૯ના અંકમાં તર્કસંગત રીતે રદિયે આયા હતા. શ્રી રાવતી દલીલો આ પ્રમાણે હતી : (૧) કેવળ કચ્છમાં ૧૮ જેટલાં કેન્દ્રોની શોધથી-અતિવથી એ તે પુરવાર થતું નથી કે તે બધી વસાહતો લોથલ પુર્વ સ્થપાઈ હતી. આમાંના છ રથળો તે રાવે પોતે શેખ્યાં હતાં. તે તથા સુશ્કેટને આરંભિક વસવાટ તેના ખોદકામ કરનારના મતે ઈ પૂ. ૧૦-૧૯૦ને નિમાયા હૈઈ લેલ શંકારહિત આ બધાંની પૂર્વેનું અને તેથી સૌ પ્રથમ વસાહતનું કે ગણી શકાય. (૨) લોધ, સુસ અને મેહજો-દડોમાંથી પ્રાપ્ત તાંબાકાંસાના નખનાઓનું રાસાયગિક પૃથક્કરણ પ્રસ્તુત પુસ્તકમાં રજૂ થયું છે, જે સાબિત કરે છે કે મેક-ડેનું નાબુ રથાનિક ઉપલબ્ધીનું હતું અને alsenic યુક્ત હતું. જ્યારે લોથલમાંથી પ્રાતingot સ્પષ્ટતઃ આયાત કરેલું હતું. અને જેનું બંધારણ સુસાના તાંબાના બંધારણ સાથે મળતું આવે છે. (૩) સતી થવાની પ્રથા લેથલમાં હતી. સવાલ એટલો રહે છે કે આ રિવાજ ફરજિયાત હતો કે મરજિયાત ? (૪) ઈસુની પહેલી સદી સુધી કચ્છનું રણ shallow sea જેવું હતું. તેથી ઈ.પૂ. ૨૦૦૦ વર્ષ પૂર્વે હરપ્પી લેકે આવ્યા ત્યારે અહીં સૂકી જમીન હોવાનું કહી શકાય તેમ નથી. આ માહિતીને ઉપર્યુક્ત નંબર ૧ના સંદર્ભમાં ઉમેરી શકાય (૬) લિપિ ઉકેલ વિશેની શંકા પણ રહેતી નથી. ડિસેમ્બર ૧૯૭૩માં ચંદીગઢમાં ભરાયેલા અખિલ ભારતીય ઇતિહાસ પરિષદના અધિવેશનમાં “અભિલેખવિદ્યા વિભાગના પ્રમુખે જણાવ્યું હતું : Rao has quite succeeded in deciphering the writing of 500 seals...... This is an epochmaking discovery in the field of epigraphy. It sets at rest many speculative theories and controversial views advănced by various scholars on this subject. ઉપસંહાર લોધલી ડૉ થી પ્રાપન કેટલાં પરિણામો શ્રી રાવ મતે આ પ્રમાણે છે : (૧) હડપા, મેહજો–દડા અને લોથલમાંથી પ્રાપ્ત માનવ-હાડપિંજરોના અભ્યાસથી સ્પષ્ટ
SR No.520752
Book TitleSambodhi 1973 Vol 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1973
Total Pages417
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy