SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચીન તવાનમાં જાવાવિચાર પછી તે અમૂર્ત હોય કે મૂર્ત, માનસિક હોય કે ભૌતિક, વિશિષ્ટ છે કે સામાન્ય–તન તપાસ કરવાથી પણ નથી મળતું; તે માટે તે ભાષામાં તે શબ્દ ખરેખર ક રીતે વપરાય છે તે સાવધાનીથી તપાસવું જોઈએ. અર્થવિચારને લગતા વિજ્ઞાનવા idealist , પ્રત્યક્ષ અનુભવવાદી કે ટ્રેકટસમાં છે તે પ્રકારના પક્ષમાંથી છૂટવા માટે આ ઉપવાસવાદ સિદ્ધાંત ઘણે ઉપાણી હતું. અને હવે જેને ભોપાનિ's તત્ત્વજ્ઞાનને પ્રકાળ જવાનાં આવે છે (એટલે કે બીજા વિશ્વયુદ્ધથી ૧૯૬૩-૬૪ સુધી માં છે તે દરમિયાન માતાપ્રયોગોની સૂક્ષ્મ અર્થછાયાઓ અને અર્થો પર ઘા ઝીણી નજર કામ થયું છે. 1 પણ સાચી, પરંતુ આવી તારવણી દ્વારા પ્રાપ્ત થયેલી હકીતિન ઉપયોગમાં લઇ નાંનું સૈદ્ધાંતિક માળખું વિકસાવવાની દિશામાં ભાગ્યે જ કશું થયું. એનિનું, આરટનનું છે હાઉસહોલ્ડરનું કાર્ય આ દિશામાં આગળ વધવાના છેક મુલ્યવાન સકન આપવાથી વધુ આગળ જતું નથી. વિશ્લેષણના ઓજાર તરીકે ઉપયોગ ને ખ્યાલ ૧૪ દે તે તેથી જાતજાતના ગૂંચવાડા ઉભા થવા લાગ્યા. આ સંજોગોમાં હમણાં સહું તેના ‘ પીચ એફસમાં એક વ્યાપક સિદ્ધાંત રજૂ કરવાની દિશામાં જે ધડીક ગતિ કરી છે, તેથી સારી એવી આશા જન્મી છે. આ બાબત આપણે આગળ જોઈશું. તે પહેલા યાન મા - વિજ્ઞાનમાં જેના વિચારોથી કાંતિ પ્રકરી છે તે ચોકીને ભાષાવિચાર નr નાન માટે કેટલી પ્રરતુત છે તે જરા અહીં જોઈએ, ચોકીને મતે ભાષાવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન હવે જુદી જુદી નામ શાખાઓ રહી નહીં શકે. તવ અને ભાષાવિજ્ઞાનીઓની પદ્ધતિઓ તથા વિચારો એટલાં બધાં સમાન છે કે એકના વિષયમાં કામ થયેલી નવનવી દરિટાની આજના વિષયમાં અવગણના કરવી પડે તેમ નથી. ભાષાવિનાશના કેટલાક વિમા રિણિય તત્ત્વજ્ઞાન માટે ઠીકઠીક ઉપયોગી થઈ શકે તેમ છે, તે સામે પક્ષે અર્થ અને વપરાશ પ્રશ્ન પરત્વે ભાષાવિજ્ઞાનીને તવા પાસેથી ઘણું જાણુવાનું મળે. ભાષાવિજ્ઞાનની તવજ્ઞાન માટે કેટલી પ્રસ્તુતતા છે તેને નિર્ણય ભાષાની પ્રતિ કેવી છે ? ભાષા કઈ રીતે વપરાય છે અને સમજાય છે ?” ભાષાને પ્રાપ્ત કરવાને પા કરે છે?” વગેરે પ્રશ્નો તપાસીને તેમને આધારે જ કરી શકાય. ચોસ્કી માને છે કે ભાષાવિજ્ઞાન અને તરવજ્ઞાન એકબીજાની નજીક આવ્યાં હોવા છતાં, અને કેટલીક મહત્ની નાબતમાં તેમના નવા નિઝ પરસ્પરને માટે દ્યોતક હેવા ક્તાં, તેમનાં ક્ષેત્રો નિરનિરાળાં છે. ભાષાવિજ્ઞાનીને અમુક શબ્દમાં જે રસ છે તે તે શબ્દથી વ્યક્ત થતા વિમા કે વક્તવ્યને કાણે નહીં, પણ ભાષાની પ્રકૃતિને લગતી કેટલીક ધારણાઓ માટે તે પુરા પર પાડે છે તે કારણે. પણ તત્ત્વોને “જાણવું', “કારણ” વગેરે વિભાવને કારણે ભાષામાં રસ છે, આ જાતની તપાસમાં જેને રસ હોય તેને ભાષાસિદ્ધાંતને તપાસવાના હેતુથી એકઠી કરેલી સામગ્રીમાંથી ભાગ્યે જ કશું શીખવાનું મળે. પણ બીજી બાજુ, જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય છે, અને જ્ઞાનનું રવરૂપ ચિત્તની કેટલીક સર્વસામાન્ય લાક્ષણિકતાઓથી કઈ રીતે નિયત થાય છે તે પ્રશ્નો પૂતાં ભાષાવિજ્ઞાનના તારણો તને જરૂર ઉપયોગી થાય ચસ્કીના ભાષાસિદ્ધાંતમાં અનચિત્તના કાન
SR No.520752
Book TitleSambodhi 1973 Vol 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1973
Total Pages417
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy