SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ હ. જી. માચી કરીને તે ગામાને પચારીએ છીએ ખરા, પણ વિચાર અને અર્થને સીધે તાળે મળવવા જાં અનેક મુશ્કેલી પડી જાય છે. અને લગન ના અભિગમ અને વર્તનવાદી સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. વાણી વ્યવહાર વેળાની દય પરિસ્થિતિ ઉપરથી અર્થનું સ્વરૂપ સમજવાની તે સિદ્ધાં આશા ર છે, જે પરિસ્થિતિમાં શબ્દ પ્રયોજાય અને તેથી શાતાની જે પ્રતિક્રિયા જોવામાં આવે તે જ એ શાને અર્થ. આ અભિગમમાં પણ ઘણી મુશ્કેલી છે. એકના એક શબદ મગ વિવિત્ર પ્રતિક્રિયાઓ જન્માવી શકે ચાથના તે કશી જ પ્રત્યક્ષ પ્રતિક્રિયા ન જન્માવે. જે પ્રકારના વનના સંદર્ભમાં પગ થાય છે તેને અવારે અર્થનિર્ણય કરવાનું બહુ આ વાર શકય છે. તેને હવે જ્ઞાન થયું” કે “તો સારી વાત જાણી' એમ બેલાય ત્યારે ધાતાના પ્રતિભાવને આધારે નાનકે “પ્રાણને અર્થ કઈ રીતે નકકી થઈ શકે ? સાચી વાત એ છે કે જયારે ઈ તાઉપર્યુક્ત અભિગમથી એકેયનો આદર કરે છે, ત્યારે હકીકતમાં તો તે જાણવું” શબ્દના (અને તેના પરથી સધાયેલા શબ્દોના) પગનાં વિવિધ પાસાંની યાહ કરતો ય છે એટલે જેટલા પ્રમાણમાં વિભાવોનું વિધિનું કર્યું એ તત્વજ્ઞાનનું મુખ્ય કાર્ય ગમે તેટલા પ્રમાણમાં તે વિપગ અર્થની તપાસને આધારે જ ચાલી શકશે, અને અર્થની તપાસ વાળા વ્યવહારમાં તે અશુ નો વાચક શબ્દ કઈ રીતે વપરાય છે-ક શરતે નીચે તેની વપરાશ થતી હોય છે–તેની તપાસને આધારે જ થઈ શકશે. પણ આ રીતે તપનાનની સમસ્યાઓને મૂળભૂત રીતે ભાષાની સમસ્યાઓ માનનારા નર્વનામાં પણ બે પક્ષ છે. એક પક્ષના મત અનુસાર આપણું સામાન્ય વ્યહારની ભાષા ધળી, અસ્પષ્ય, સંદિગ્ધ, નાનાર્થ, સંતતિ અને આ કારણે ખોટે રસ્તે દોરનારી હેવાથી તત્વજ્ઞાનના હેતુઓ માટે તે અયોગ્ય છે. તેની આ અથતા જ બધી ઉપાધિનું મૂળ છે. પરિણામે તેને બરાબર સુધારીએ કે સમજીએ તે તત્ત્વજ્ઞાનની સમરયાએ કાં તે ઊકલશે અથવા તો ઓગળી જશે. આ પ્રકારનો વિચાર વહેતો મૂકી તે અનુસાર તત્ત્વવિચાર કરનારાએમાં કેગે અને રસ અગ્રણી હતા. મૂરનો નવવિચાર પણ એ દિશામાં પુરસ્કારક બન્યો, પશે એને સૌથી વધુ પ્રભાવશાળી પુરસ્કર્તા હું વિન્ટાન. તેના પ્રભાવ નીચે તત્વનાન તતઃ ભાપતિ હોવાને મત વનમાન બ્રિટિશ-અમેરિકી ના વિચારમાં સર્વોપરિ બન્યો. તતાનનું એક લક્ષ વાવના સ્વરૂપને સમજવાનું છે, અને ભાષાનિક તત્ત્વજ્ઞાનના મતે આની ચાવી આપણને ભાષાની લાણિકતાઓની તપાસ દ્વારા પ્રાપ્ત થાય છે. વિદા ના આગલા (એટલે કે “ ટ્રેકટેટસ ' માને) ન વિચાર અનુસાર અમુક વાક્ય વડે અમુક તથ્ય નિર્દિષ્ટ થાય છે. એનો અર્થ એ કે તે વાળના બંધારણ અને તેના બંધારણ વચ્ચે કળીક સમાનતા છે, જગત જે તેનું બનેલું છે તે દરેક તબ વસ્તુની દપિએ અમુક બધારણ ધરાવતું હોય છે. તે જ પ્રમાણે, અમુક તથને પ્રસ્તુત કરતું વાકય .ને તકનિષ્ઠ બંધારણુ ધરાવતું હોય છે, વાકપના તર્કનિષ્ઠ બંધારણ અને તયના વાતુના મિઠ બંધારણની વચ્ચે કશીક સમાનતા હોય છે. તેની તપાસ કરવા કરતાં તેને પ્રસ્તુત કરતા વાક્યની તપાસ કરવી સહેલી હોવાથી વાસ્તવનું સ્વરૂપ સમજવાને તે જ
SR No.520752
Book TitleSambodhi 1973 Vol 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1973
Total Pages417
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy