SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદમાં ધાન્ય જા ગવ ભૂમિમાં થયેલા પાકેલા નાવિ કક અને પિનને ઉના, કપાય, કટુ, કિ ચિત તિકન અને મધુર છે, કઈડ વાયુ આ ગઢિને પાનાર છે. મળમા પૂરા નાદ છે, અને જેનો અર્થ ગનભૂમિ ભવા” એ આવે છે ખેતરમાં પાકની કાર આ જાતની ગણી જાઈ એ કયારડાને પાની ડાગર મ, ય, ભવ્ય, પિત્તનું નિબદ્ધ કરના, ઈતિ કપાય, અપમાન ગટ કફ અને ગુન ગાનાર છે ય એટલે વાછટ!, જેના મબાગાકિન પવારે હોય એ દ્રવ્ય એ કહેવાય છે ભાતખાઉ મનને પ્રપનિ વિધિ થાય છે એ જ ચચાને વિષય છે તેના અનુસ વાનમા ચાખાને આ ગુણ વિવાર ગય છે જ ડાગરના ધડનું પ્રથમ ધ બના પામે આવે છે તે બે વેત જરને છોડવા થતા તેને ઉપાડીને બા પાનવામા આપે છે ગાડી પગને રોપ્ય છે જ્યારે એકથી વધુ વાર ઉપાડીને વાવવામાં આવે તો કોણ છી છે તો આ નતના ચા નાના યુગમાં લ, શીધ્રપાકી ગુણામા શ્ર, ગદાદિ (-રીના કાર પણ ભાગમાં દાહ મળતા હોય તો ટાળનાર,) દેપહર(ગહર), ભવ્ય અને મૂન વાના છે ? મહાશાલિ જના ત્રણ ભેદો પ્રાચીન સાહિત્યમાં મળે છે (1) નૂગાલિ (-) મહાતિ) મ ચરકમા આ ત્રણેને ઉલેખ છે ચક ટીકાકાર ચક્રપાદિત્ત (ઈસ ૧૦ ) લખે છે કે જન્મ વૈવાદિપુર” અર્થાત કા જાનની રાત્રિ વેદ અને અગ્રહરમા થાય છેબ્રાહત ણોના ભોજન માટે- તેમને જમાડવા-ભાટે રાજધનમાથી જે ખેતરે જુદા આપવામાં આવે તે બ્રહાભોજન એટલે અગ્ર અથવા તો અનરોમાથી ધાન્ય વાવતી વખતે બ્રહ્મભોજન નિમિત્તે જે ભાગ જુદો રાખવામાં આવે તે અગ્રભાગ અન કનન ાતની ચોખાની જાન અગ્રભાગ માટે કાઢવામાં આવતી હતી એમ મનાય છે દ્વારા મગધ દેશમાં થાય છે અને ત્યાં તે પ્રસિદ્ધ છ ચીની મુસાફર હ્યુ અને સ ગ (ઈ સ ૬૪૦)નું જીવન ચરિત્ર અગ્રેજીમાં પ્રસિદ્ધ થએલુ છે (Trubner & co તરફથી) આમાં નાયદા યુનિવર્સિટીના છાત્રોને જે બાજન આપવામાં આવતું તેમા આ મહાશાવિ વિશે નીચેનો ઉલ્લેખ છે “આ ચાખા ‘બ્લેકબીન જેવા મોટા છે રાધતા તેમાથી સુગધ પ્રસરે છે, તે ચકચકિત હોય છે. બીજી કઈ ચાખામા આ જાતને ગુગે જોવા નથી મળતા આ જીત ફક્ત મગધમાં જ થાય છે. બીજે કયાય એ ૧ શીકપમ તિ શીવ્ર જઠરાશિના પુરા (શિનાદાસ સેન) જઠરાગ્નિ દ્વારા જે શીધ્ર પચી જાય તે રીધ્રપાઠી ૨. સુશ્રત ટીકાકાર ડહણ “મવર્ધના’નો અર્થ આ આપે છે “E , અશ્વેત કવિવર્ષના માર્ષિT હિત કૃત્ય ” અર્થાત મૂત્ર એ લાવનાર એટલે પ્રમેહીઓ માટે હિતકર એ અર્થ ઠરહણ કરે છે એને તે જ કેમ લાગે છે ३ अग्रहार:-अप्र ब्राह्मणभोजन-तदर्थ हियते राजधनात् पृथकृक्रियन्ते ते क्षेत्रावय (नीलाकठ), क्षेत्रोत्पन शस्यादुद्धृत्य वाहणोदेशेन स्थाप्य धान्यादि, गुरुकुलादासब्रह्मचारिणे देय क्षेत्रादि, ग्रामभदेश्च । (वाचस्पत्यम्)
SR No.520751
Book TitleSambodhi 1972 Vol 01
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1972
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy