________________ Errorl Reference source not found. 47 Error! Reference source not found. 24 તેમ તથાપ્રકારનો સમાધાનયોગ્ય કોઈ પ્રકાર. 25 આ કાળને વિષે દશ બોલનું વ્યવચ્છેદપણું, તેનો અન્ય કંઈ પણ પરમાર્થ. 26 બીજભૂત અને સંપૂર્ણ એમ કેવળજ્ઞાન બે પ્રકારે. 27 વીર્યાદિ આત્મગુણ ગણ્યા છે તેમાં ચેતનપણું. 28 જ્ઞાનથી જુદું એવું આત્મત્વ. 29 જીવનો સ્પષ્ટ અનુભવ થવાના ધ્યાનના મુખ્ય પ્રકાર, વર્તમાનકાળને વિષે. 30 તેમાં પણ સર્વોત્કૃષ્ટ મુખ્ય પ્રકાર. 31 અતિશયનું સ્વરૂપ. 32 લબ્ધિ (કેટલીક) અદ્વૈતતત્વ માનતાં સિદ્ધ થાય એવી માન્ય છે. [ હાથનોંધ 1, પૃષ્ઠ 176 ]. 33 લોકદર્શનનો સુગમ માર્ગ- વર્તમાનકાળે કંઈ પણ. 34 દેહાંતદર્શનનો સુગમ માર્ગ- વર્તમાનકાળે. 35 સિદ્ધત્વપર્યાય સાદિ અનંત, અને મોક્ષ અનાદિ અનંત) 36 પરિણામી પદાર્થ, નિરંતર સ્વાકારપરિણામી હોય તોપણ અવ્યવસ્થિત પરિણામીપણું અનાદિથી હોય તે કેવળજ્ઞાનને વિષે ભાસ્યમાન પદાર્થને વિષે શી રીતે ઘટમાન ? 83 [હાથનોંધ 1, પૃષ્ઠ 180 ] 1 કર્મવ્યવસ્થા. 2 સર્વજ્ઞતા. 3 પારિણામિકતા. 4 નાના પ્રકારના વિચાર અને સમાધાન. 5 અન્યથી ન્યૂન પરાભવતા.