SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ aakash bha[૨૩] [૩] વીરત્થય (વીર સ્તવ) આ તૃતીય સ્મરણુમાં છ પદ્યો છે, અને તે પ્રાકૃતમાં છે. પ્રથમ પદ્યના પ્રારંભ જયઈનવ ’થી કરાયા છે. આ કૃતિ પર જિનપ્રભસૂરિએ ઈ. સ. ૧૩૮૦માં રચેલી વૃત્તિના આધારે કોઈકે રચેલી અવચૂરી તેા છેલ્લા ચાર પદ્યો પૂરતી છે. આથી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, પહેલી એ ગાથા શું પાદલિપ્તસૂરિએ રચી નથી ? અને કાઈ એ એ રચી અને તેમણે કે બીજા કોઈ એ આમાં દાખલ કરી દીધી ? આ દિશામાં આગળ વધાય તે માટે સૌથી પ્રથમ તેા આ છ પદ્મવાળા સ્મરણની પ્રાચીનતમ હાથપેાથીની તપાસ થવી ઘટે. 6 aadhaada aasad આ સ્મરણને વિષય મહાવીર સ્વામીનું ગુણગાન છે. તેમ છતાં તેમાં સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિદ્યાને અનુલક્ષીને પણ વિચાર કરાયેા છે, એમ અવચૂરી જે અંતિમ ચાર પદ્યો સહિત મારા સપાદિત પુસ્તક નામે ચતુર્વિશતિ પ્રબંધ ’ના ગુજરાતી અનુવાદમાં છપાઈ છે, તે જોતાં જણાય છે. ‘ ચતુવિંશતિ પ્રખંધ ' (મૂળ )ના સ`પાદનમાં મે' છ યે પો આપ્યાં છે. C acchasanas banaaaa * કુર્તા ઃ અ'તિમ પદ્યમાં કર્તાએ પાલિત્તય ' ( પાદલિપ્ત )એવું પાતાનું નામ દર્શાવ્યું છે. રાજશેખરસૂરિએ વિ. સ. ૧૪૦૫માં રચેલા ચતુવિ ́શતિ પ્રખ'ધ ' યાને ‘ પ્રબંધકોશ ’માં પાંચમા પ્રધરૂપે પાદલિપ્તસૂરિના વૃત્તાંત આલેખ્યો છે, અને એ મારા ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત છે. અત્રે એ વાત નોંધીશ કે, આ પૂર્વે પ્રભાચંદ્રસૂરિએ વિ. સ. ૧૩૩૪માં રચેલા પ્રભાવક ચરિત'માં જે ૨૨ મુનિવરોની જીવન ઝરમર રજૂ કરી છે, તેમાં પાદલિપ્તસૂરિ માટે પણ તેમ કર્યુ છે. પાદલિપ્તસૂરિ સંગમસિ'હુના શિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય અને સ્કંદિલસૂરિના ગુરુ થાય. કમ્પની ચૂર્ણિમાં એમને ‘ વાચક ’કહ્યા છે. તેએ વૈયિકી બુદ્ધિ માટેના એક ઉદ્દાહરણરૂપ છે.” ૩. તેમણે આ ‘વીરત્થય ’ ઉપરાંત નિમ્નલિખિત કૃતિઓ રચી છે, તેવા ઉલ્લેખા મળે છે. ૧. આની એક પણ હાથાથી ઉપલબ્ધ હોય એમ જણાતુ' નથી. ૨. આના જિજ્ઞાસુએ · અનેકા રત્ન મંજૂષા ' (પૃ. ૧૩૨-૧૩૩ ) તેમ જ ‘ચતુવિ શિતના અનુવાદ ગ’ * પરિશિષ્ટમાં જોવાં. · જૈન સાહિત્યકા બૃહુક્ તિહાસ ' (પૃ. ૨૦૬) પ્રમાણે તેા આ ગામિનીનુ પણ ગુપ્ત વિવરણ કરાયું છે. ૪. જુએ. · આવસય નિજ્જુતિ ’ ( ગા. ૯૪૪)ની હારિભદ્રીય ટીકા, શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only વીર્ સ્તવ’માં આકાશ www.jainelibrary.org
SR No.230232
Book TitleVidhipaksha Gacchiya Navsmarano Ek Samiksha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages13
LanguageGujarati
ClassificationArticle, Criticism, Ritual, & Vidhi
File Size869 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy