SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ baaba haP ટ ટ ટ ટ ટ ટ ટ [૨૭] જેઓએ ઉપધાન વિધિ નથી કરી એવા આચાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તથા નવકાર ભણનાર ભદ્રક જને મહાનિશીથના અભિપ્રાયે તેા અન'ત સ'સારી જ થયા. વળી જેમણે ઉપધાન વહ્યા છે, તેઓ પણ શરૂઆતમાં નાનપણમાં તેા વગર ઉપધાને જ નવકાર શીખેલા, તેમ જ ઉપધાન વહ્યા બાદ પણ બાળકાને વગર ઉપધાને નવકાર ભણાવતા દીસે છે અને વળી ઉપધાન વિધિ વગરના શ્રાવક શ્રાવિકા, ભદ્રક જન કે તિય``ચાને મરણુ વેળા નમસ્કાર આપતા દેખાય છે, તેથી એમને પણ અનંત સ`સારી પણ ટળવુ મુશ્કેલ જ છે. હવે ભગવાનના અભિપ્રાય પ્રમાણે તે ઉપધાન વિધિ વિના પણ નવકાર વગેરે ભણતાં, ભણાવતાં કે અનુજ્ઞા દેતાં કાઈ ને પણ અનંત સ`સારીપણું થતું નથી, કિ ંતુ સકળ કલ્યાણુ માળાની જ પ્રાપ્તિ થાય છે, એ આખત નીચેના દાખલા વિચારો. ભક્ત પરિજ્ઞામાં કહ્યું છે કે ગેાવાળ અજ્ઞાની છતાં, અને મીઠ, કિલષ્ટકમી છતાં નવકારથી સુખી થયા. આવશ્યકમાં નિર્દંડી નવકારથી આ લેાકમાં સુખી થયેા વગેરે કહ્યુ છે. પ્રહાર વિધુર યુગબાહુને મદનરેખાએ નવકાર આપ્યાથી તે પાંચમા દેવલેાકમાં ગયા. જ બુસ્વામીના પિતા ઋષભદત્તે પોતાના લઘુ ભાઈ જિનદાસને નવકાર વગેરે ક્રિયા કરાવ્યાથી તે જ ખુદીપના અધિપતિ અણુાઢિએ નામે દેવતા થયા છે. તિય ચામાં પણ કેટલાકને મહિષ આએ અને કેટલાકને શ્રાવકેાએ, પંત ક્રિયા કરતાં નમસ્કારના પ્રભાવે દેવપણુ તથા બેાધબીજ મળ્યા છે. દાખલા તરીકે પાર્શ્વનાથના જીવ હાથી, મુનિસુવ્રત સ્વામી પ્રતિમેાષિત અશ્વ, સાદાસના જીવ ગેડા, સહદેવીના જીવ વાઘણ, વૈતરણીના જીવ વાનર, ભદ્રક મહિષ, કમળ સબળ નામે એ બળદ, શ્રેષ્ઠિ પુત્રના જીવ મત્સ્ય, નંદ મણિયારને જીવ દેડકા, ક્ષુલકના જીવ શુક્ર, ખીજા ક્ષુલકનેા જીવ પાડા, ચંડ કૌશિક સર્પ, ભરૂચની શકુનિકા સેઝુકના જીવ દેડકા, ત્રિવિક્રમ ભટ્ટના એકડા, કમઠની પ'ચાગ્નિમાં મળતા સર્પ, કુરગડુકના પૂર્વીલા ભવે તેને જીવ દષ્ટિ વિષ-સર્પ, પ્રદ્યમ્નની માતાના જીવ કૂતરી, ચારુદત્ત આરાધના કરાવેલા એકડા, સિંહુસેન રાજાના જીવ હાથી ઇત્યાદિ અનેક ઉદાહરણેામાં ઉપધાન વિના પણ આરાધકપણુ દેખાય છે. વળી સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા તથા ટિપ્પનક વગેરે વમાન આગમ ગ્રંથામાં કયાં પણ ઉપધાનની વિધિ બતાવી નથી, માટે તે કેમ કરાય ? વળી આજ કાલ છ ઉપધાન વહેારાવાય છે. પાંચ મ’ગળ મહા શ્રુતસ્ક ધના, ઈર્ષ્યાપથ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230044
Book TitleUpdhan ange Ek Vicharna
Original Sutra AuthorN/A
AuthorMahendrasuri
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size496 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy