________________
૩૦. છીનસ્તોત્રો [ ૧૦ શ્રી જિનસાગરેન્દુસૂરિના શિષ્ય માણિક્યચંદ્રસૂરિએ સં. ૧૨૧(૪) માં કાવ્યપ્રકાશસંકેત એ, ભિલ્લમાલવંશીય શ્રેષ્ટિ દેવડની પ્રાર્થનાથી સં. ૧૨૭૬માં દીવાલીદિને વેલાકૂલ શ્રીદેવકૂપકમાં પાર્શ્વનાથચરિત્ર (પી. ૩, ૧૫૭; જે. ૫) પૂર્ણ કર્યું, અને શાંતિનાથ ચરિત્રાદિ ( જે. પ્ર. ૪૯. ) ગ્રંથ રચ્યા. તથા એમના જ સમુદાયના છઠ્ઠા પુરૂષ ચંદ્રપ્રભસૂરિના શિષ્ય પ્રભાચંદ્ર થયા કે જેમણે સં ૧૩૩૪માં પ્રભાવક ચરિત્ર રચ્યું.
૨ ઉપરોકત અજીતસિંહથી ચતુર્થ પાટે થએલા ભદ્રેશ્વરસૂરિના શિષ્ય એમના શિષ્ય દેવભદ્રસૂરિએ સં. ૧૨૪૮ માં પ્રમાણુ પ્રકાશ અને શ્રેયાંસચરિત્ર રચ્યાં. તેમના શિષ્ય સિદ્ધસેનસૂરિએ નેમિચંદ્રકૃત પ્રવચનસારોદ્ધાર પર સં. ૧૨૪૮ માં તત્ત્વજ્ઞાનવિકાશિની નામની વૃત્તિ રચી. ( પી. ૨, ૮૮. . નં. ૧૬૪૦-૪૧, પ્ર. દે. લા. નં. ૫૮ અને ૬૪) એમાં સિદ્ધસેનસૂરિ પોતાના અન્યગ્રંથો નામે સ્તુતિઓ, પદ્મપ્રભચરિત્ર અને સામાચારીને પણ ઉલ્લેખ કરે છે, (પ્ર. સા. વૃત્તિ. પૃ. ૧૮૭, ૪૪૦ અને ૪૪ર).
૩ અંચલગચ્છના ૫૧મા પટ્ટધર શ્રીસિંહપ્રભસૂરિપ૪ના શિષ્ય.
માણિક્યચંદ્રકૃત પાર્શ્વનાથ ચરિત્રને કાવ્યપ્રકાશની પ્રશસ્તિ. પી. ૧૬૦ અને ૩૨૧, ડે શતીશચંદ્રને ન્યાયશાસ્ત્રને ઈતિ. પૃ. ૪૦.
૫૩ એમના શિષ્ય હરિભદ્રાચાર્યથી આચાર્યપદને પ્રાપ્ત થએલા જિનચંદ્રસૂરિના શિષ્ય વિજયસિંહરિએ ઉમાસ્વાતિવાચકકૃત જંબુદ્વીપ સમાસાર વિનેયજનહિતા ટીકા (પ્ર. સત્યવિજય, ગ્રંથમાળા નં. ૨) સં. ૧૨૧૫ માં શરદઋતુમાં પાલીમાં સાહારષિના ઘરમાં રહીને રચી હતી.
૫૪ વીજાપુરના શ્રેષ્ઠિ અરિસિંહ પીતા. પ્રીતિમતી માતા, જન્મ સ, ૧૨૮૩, દીક્ષા સં. ૧૨૯૧, આચાર્ય તથા ગચ્છનાયક પદ સં. ૧૩૦૯ (મેરૂ. પ્ર. સં. ૧૩૦૮), સ્વ. ૩૦ વર્ષની વયે સ. ૧૩૧૩માં.