________________
૩ર૬ “મંત્રાધિરાજ-ચિંતમાણિ?
દેવાદિ દેલવાળાને તે આ પ્રયોગથી નકકી સંપૂર્ણ ફાયથાય. રોગી માટે એકાંતિક નહિ, આ સર્વ વિધિ પ્રયત્ન સાધ્ય છે.
આ સ્તોત્રના રચનાર અગર સ્મરણ કરનાર જે સ્થળે ઉભા હેય, અગર કેટલાક સમય સુધી સ્થિત રહ્યા હોય ત્યાં દૈવી દેવા તથા મરકી વગેરેના ઉપદ્રવ થાય નહિ.
મિથ્યાત્વી દેવતાઓની પૂજા કરવાથી, પૂજા માટે હિસા કરવાથી, મિથ્યાત્વીઓનાં સ્તોત્ર ભણવાથી અથવા આ સ્તોત્રના કર્તા આચાર્યની અવજ્ઞા કરવાથી કદાપિ ઉપદ્રવ ઉદ્દભવે તે પણ થોડા સમયમાં નિવૃત્તિ પામે તેવાં થાય, પરંતુ દુખથી અટકાવી શકાય અગર દુસાધ્ય ઉત્પન્ન થાય નહિ. પાટલી અથવા કાંસાના પાત્ર પર લખી પૂજન કરવાથી શુભ ફળ આપે.
કદાચિત કઈ પણ મનુષ્ય આ સ્તોત્રના મંત્રાક્ષને કોઈ પણ રીતે જાણીને તેનો જાપ કરે અને તેત્ર ભણે નહિ તે તેને ધાર્યા પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય નહિ અને સ્તોત્રનો જાપ કરવાથી તુરત ગુણ થાય.
આ સ્તોત્ર ગણવાથી અગર સાંભળવાથી શાકિનીથી ઘેરાએલી વ્યક્તિ મૃત્યુ પામે અથવા તેનાથી મુક્ત થાય.
આ દુષમા નામના પાંચમા આરાના સમયમાં ગ્રંથિવિકાર જવરાદિ અને મરકી વગેરેથી લેકેને દુઃખી જેઈને, ધર્મના આધાર ભૂત શ્રીસંધના મનુષ્યોની હાની થતી જોઇને ખેદ તથા કરૂણ ઉત્પન્ન થવાથી પરમપૂજ્ય પરમગુરૂ શ્રી સોમસુંદરસૂરિની ચરણ કપાથી સૂરિમંત્રની સાધના કરતાં પ્રસન્ન થએલા સૂરિમંત્રના અધિછાયક દેવે આપેલા વરદાન વડે શોભતા શ્રી મુનિસુંદરસૂરિએ આ સ્તોત્રની રચના કરી છે.
શ્રી સંઘમાં વ્યાપેલા મરકી વગેરે ઉપદ્રના નિવારણ માટે સને સર્વદેશોમાં રહેલા આરાધક મનુષ્યોનાં મરકી આદિ ઉપદ્રવનું