________________
૧૬
૫ એક મત્રાક્ષર, ખીન્ને નામાક્ષર, ત્રીજો મંત્રાક્ષર એવી રીતે સ'કલિત કરવાં તે ગ્રંથન. હાઁ તે હી વડો દ હીત્ત ડી.
૬ મંત્રના છે એ અક્ષરા બાદ એકેક નામાક્ષર મૂકવા તે વિદર્ભ ણુ.
ઉદાહરણ-હો ન હો દ હો ત્ત હી દે.
સુગમતા ખાતર અહિં હોકારમાત્રથી ઉદાહરણ જણાવેલ છે. પરંતુ સંપ્રદાયાનુસાર અન્ય ખીજાક્ષરાથી પણ બની શકે છે.
પચાપચાર પૂજા.
મંત્રની આરાધના દરમ્યાન સાધકે દરરાજ સાધ્ય દેવની ૫ચાપચાર પૂજા કરવી જોઇએ. તેના ક્રમૐ હૈં? નમોસ્તુ’........વૃત્તિ સિંદ્ આદ્ગાન. .fag fag 3: 3: 3: ZYIYA. मम सन्निहिता भव भव वषट् સન્નિધીકરણ
,,
""
'
એ જ પ્રમાણે મસ્તક ઉપર ચારે દિશામાં સ્થાપન કરી જાપ કીજે અન્ય મત પ્રમાણે પ્રથમ પદ નાભિએ, બીજુપદ હ્રદયે, ત્રીજી પદ ક, ચેાથુ પદ મુખે અને પંચમ પદ મસ્તકે સ્થાપન કરવાથી અંગરક્ષા કરાય છે.
વિશેષ માટે જુએ ‘આત્મરક્ષા' ‘જિનપ’જર’ વગેરે સ્તે.
૧
આ ખાલી જગ્યાએ જે દેવની આરાધના હોય તેનું નામ
એલીયે. જેમ કે ભગવત ! પદ્માવતિ ! દિવ ! ”