________________
૧૩
( ૪ ) સિદ્ધનાગાર્જુન કક્ષપુટકમાં કહ્યુ` છે કે અનુસ્વાર, વિસગ, જિહામૂલીય તેમજ અપભ્રંશાક્ષરાને બાદ કરી સાધ્ય તથા સાધકના નામના કેવળ વ્યંજન અને સ્વરા જુદા જુદા લખી વ્યંજનથી વ્ય ંજન, સ્વરથી સ્વર, આદ્યથી આદ્ય અને ખીજાથી ખીજા પ્રેમ સર્વને શેાધીયે અને અનુક્રમે મુકી સિદ્ધ સાધ્યાદિ ભેદ ઉપજાવીયે. આ વિધિ જરા અઘરી હાવાથી સામાન્ય રીતે સમજમાં આવે તેમ નથી. ) (૫) મંત્રપદ્ધતિના મતે—
આડાં, ઉભાં ચાર ચાર કેકે અનાવી અકારથી હુ સુધીની વણુ માત્રિકા લખીયે. અને જે ચારસમાં સાધકના નામના આદ્યાક્ષર હાય. ત્યાંથી મંત્રના અદિ વર્ણ સુધી ગણીયે. અને સિદ્ધ, સાધ્યાદિના નિશ્ચય કરીયે.
તે કાષ્ઠક આ પ્રમાણે
અ, ૪, ૨,
આ, ડે, વ,
ઈ, ધ, ન,
૩, ૩; ૫, આ, ખ, ૬,
ઊ, ચ, ક્રૂ,
લ, ઝ, મ, ઔ, ઢ શ,
લ, ઝ, ય,
75, or, ભ,
ઇ, ગ, ધ,
ઋ, છ, બ,
અ, ત, સ,
, ૪, ૧,
અ, ણુ, ૧,
એ. ટ, ૨,
૧ માતૃકાના અક્ષરો લખવાને ક્રમ—અકારથી પ્રાર ભ સ્વર અને સર્વ વ્યંજન અનુક્રમે ૧, ૩, ૧૧, ૯, ૨, ૪, ૧૨, ૧૦, ૬, ૮, ૧૬, ૧૪, ૫, ૭, ૧૫, ૧૩, આ દર્શાવેલાં કોષ્ઠકોમાં લખીયે.