________________
ગણિ ]
પ્રસ્તાવના
૧૩૭
આ પ્રમાણે ઉલ્લેખ નજરે પડે છે તેથી સહુજવમળના જ શિષ્ય હાવા સંભવે. મારી આ કલ્પના સત્ય જ હાય ! એમના વશવૃક્ષ આ પ્રમાણે ફલિત થાય
હેવિમળર
પ્રમાદમ નગણિ
સુમતિમ ડનણુ. I
સહજાવમળ
1
વિદ્યાવિમળ
વિજયવિમળ
સં. ૧૫૩૪માં આનંદિવમળમુરિશિષ્ય વાનરૠષિ-વિજયવિમળ કૃત ગચ્છાચારપયન્નાની ટીકા ( પ્ર. વ્યાવિમળ ગ્રંથમાળા ન. ૨૫) ના લેખન અને સ ંશાધન કાર્ય માં પણ એ મદદગાર હતા. સ. ૧૭૦૩ કાર્તિક સુદિ ૧૦ શનિવારે એમણે લખેલી ભરતખાહુબલિ પ્રબંધની પ્રત રત્ન. ડે. માં છે.
(પ્ર.આ. સભા.)- પ્રથમ રચેલી ગચ્છાચારપયન્નાની લઘુ ટીકા ઉપરથી સ. ૧૬૩૪માં વિસ્તૃત (મેટી) ટીકા. (પી. ૫, ૧૬૧, કાં. વડા. મુહૂ ૬ ન. ૮૩૫ પ્ર. યા. વિમળ ગ્રંથમાળા. ન. ૨૫), તદુલવેયાલિયપયન્તા પર અવર (પ્ર. દે. લા. નં. ૫૯) કે જેના પરથી સં. ૧૬ ૫૫માં તેના શિષ્ય વિશાલચુ દરે નાગપુર (નાગાર)માં સક્ષેપ કર્યાં. (પ્ર. કાં.) જિતેંદ્રવ્યા॰ અનિદ્રકારિકા અવસૂરિ (વિવેક. ઉદ્દે.) જયાન દસૂરિ કૃત સાધારણજિનસ્તવન પર અવર પી. ૪, ન. ૧૩૬૯), સ. ૧૬૬૨માં હર્ષ કુલગણિકૃત બંધ હેતૂથ્ય ત્રિભંગી પર અવર ભાં. ન, ૧૧૬૫ ) પ્રાચીન ૪ કગ્રન્થોની · પ્રસ્તાવના પ્રતિલેખનાકુળક ૨૮. પ્રા. ગાથામાં રચ્યું (કાં. વડા.) સ. ૧૬૩૯માં હીરવિજયસૂરિએ રચેલી જખૂદ્દીપપ્રજ્ઞપ્તિ વૃત્તિના સશાષક તરીકે એમના પણ ઉલ્લેખ નજરે પડે છે.