SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ 9 ૩૪ હો અ સીમંધર, પમુહા હેતુ કામઘેણુ વ ૧૧૫ (૧૧) ૩૪ હીં શ્રી ફલૌ હૌ શાતિનાથ જીનેશ્વર મને શાંતિ, સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આપે. હી એ સીમંધર સ્વામી વિગેરે જિનગણ કામધેનુ ગાય સમાન મારા માટે મનવાંછિત ફળના દાતાર હે ! એવં સિદ્ધીસરણું, જણહિયકરણે સુહાવર્ડ સયં ! તહા અલ્પસણિજજ, સવ્વાણું સવ્યસૃહચંદ સુહમંદ ૧૨ા (૧૨) આ પ્રકારનું આ સિદ્ધિસ્મરણ માનવી માત્રા માટે સર્વદા હિતકારક અને સુખાકારક છે. એટલા માટે સર્વસુખોના બીજ સ્વરૂપ આ સિદ્ધિસ્મરણને સ્વાધ્યાય સર્વ લોકએ કરવો તે ઇરછનીય છે. છેઈતિ સિદ્ધિમરણમ દા અથ જયસ્મરણમ છા જયસ્મરણમાણ જયઃ સર્વત્ર જાય ! તદઉં સંપ્રવક્ષ્યામિ ભવ્યાનાં જયતવે ૧૫ (૧) જય સ્મરણના સ્વાધ્યાય કરનારને તે જયાં જયાં જાય ત્યાં ત્યાં સર્વ સ્થળે રોમેર જય મળે છે. એટલા માટે ભવ્યજનના જયના હેતુ અર્થે હવે હું જય સમરણ કહીશ. ૩% ઘટાકર્ણ મહાવીરઃ સર્વવ્યાધિવિનાશકઃ સર્વવિદ્ગાપહર્તા ચ, સર્વત્ર જયકારકઃ પરા (૨) ૩% ઘંટાકર્ણ મહાવીર પ્રભુ ! સર્વ પ્રકારના વ્યાધિને. નાશ કરનાર ! સર્વ પ્રકારના આવી પડતાં વિન્ન હરનાર ! સર્વત્ર જયકારી એવા હે મહાવીર પ્રભુ... ચત્ર – વર્તસે દેવ !, લિખિતેક્ષરપંક્તિભિઃ | તત્રાધા વ્યાધયક્ષ, નૈવ તિષ્ઠતિ સર્વદા ાયા અભૂત નવસ્મરણ ૯૦
SR No.040002
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherKeshrimal Swarupchand Bhandari
Publication Year1966
Total Pages176
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy