SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ (૨૬) ભગવાનને જન્મ થતાં જ માનવ માત્રમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. ઘેર ઘેર મંગળ વરતાઈ રહ્યું. જેનો જન્મ થતાં જ ચારેકોર શાંતિનું સામ્રાજ્ય સ્થપાયું. તેથી કરીને એ સોળમા નવરનું નામ શાંતિનાથ રાખવામાં આવ્યું. શાન્તિસ્મરણ પાઠેન, સર્વત્ર શુભ ભાવતઃ | ઋદ્ધિઃ સિદ્ધિઃ સુખં, સંપજાયતે સર્વ મંગલમ્ પયા (૩૭) જે કોઈ ભવીજન શુભ ભાવથી આ શાંતિદાયક શાંતિ સ્મરણ સ્તોત્રનું પઠન-અધ્યયન કરશે તેને રિદ્ધિ, સિદ્ધિ, સુખ, સંપત્તિ તેમજ સર્વ માંગલ્યની પ્રાપ્તિ થશે. a ઇતિ શ્રી શાતિસ્મરણનામકં નવમું સ્મરણ સંપૂર્ણમ હા પુસ્તક મળવાનું ઠેકાણું : સરસ્વતી સ્ટેશનરી એન્ડ કટલરી સ્ટેટસ પિલીસ ચોકી સામે, સરસપુર-અમદાવાદ. ૧૮ પુસ્તક મળવાનું બીજું ઠેકાણું : હરીભાઈ બાલુભાઈ દૂધવાળા દહીં દૂધની દુકાનવાળા, મ્યુ. મારકેટની પાસે, સરસપુર નિકોલા દરવાજા બહાર, પિોટલિયા તળાવ પાસે-અમદાવાદ ૧૮ અભુત નવસ્મરણ ૧૦૪
SR No.040002
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherKeshrimal Swarupchand Bhandari
Publication Year1966
Total Pages176
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy