________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો પરિશિષ્ટ- 5 જ્ઞાનભંડારોના સુલભ વ્યવસ્થિત નિર્માણ ક્રમ નામ ગુરુભગવંતનું નામ (1) કોબા (અમદાવાદ) પૂ. આ.પદ્મસાગર સુ.મ. (2) એલ.ડી. (અમદાવાદ) પૂ. પં. પુણ્ય વિ.મ. (3) ગીતાર્થ ગંગા(અમદાવાદ) પૂ. આ.યુગભૂષણ સૂ. મ. (4) હઠીસિંહની વાડી (અમદાવાદ) પૂ. આ.શીલચંદ્ર સૂ. મ. (5) પરિમલ (અમદાવાદ) પૂ. આ. હેમચંદ્ર સૂ. મ. હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર (પાટણ) પૂ. કાંતિ વિ.મ. (7) શ્રત તીર્થ (શંખેશ્વર) પૂ.આ. પૂર્ણચંદ્ર સૂ. મ. (8) શ્રુતભવન (પુના) પૂ. પં. વૈરાગ્યરતિ વિ. મ. (9) બી. એલ. (દિલી) પૂ. સા. મૃગાવતી શ્રીજી મ. (10) પાકૃત ભારતી (જયપુર) પૂ. 9. વિનયસાગરજી મ. (11) વણી તીર્થ (મહારાષ્ટ્ર) પૂ.આ. પુણ્યપાલ સૂ.મ. (કાર્ય ચાલુ છે) (12) શ્રુતાનંદ (આણંદજી કલ્યાણજી પેઢી) પૂ. આ. પ્રદ્યુમ્નસૂ. મ. અમદાવાદ (13) સુરત જ્ઞાન ભંડાર પૂ. આ. યોગતિલક સૂ. મ. (શાંતિ-કનક આરાધના ભવન)