________________ અભુત દત : 55 દભ અને પ્રપંચ જ નિર્વિધ્ર ઉપાય છે. કારણ કેપર દંભથી જ સાધી શકાય છે. તે 376 // કવિઓએ પણ કહ્યું છે કે - ते मढधियः पराभवं, भवन्ति मायाविषु ये न मायिनः // ઇ દિતિ રાટારતથવિધા, સંવૃતાંત્રિરિાતા વાવ: અર્થ -માયાવી પુરુષની જોડે જેઓ માયાવી બનતા નથી તે મૂઢ બુદ્ધિવાળા પુરુષે પરાભવ પામે છે. કારણ કે બખ્તર વિનાના શરીરવાળાને તીક્ષણ બાણો હણી નાખે છે તેમ શઠ જનો સરલ માણસોનાં હૈયામાં પેસીને તેઓને હણી નાખે છે. 377 | મંત્રણના જાણકાર પુરુષને વિષે ગુપ્ત વાત ચાર કાને રહી હોય તે પ્રશંસનીય ગણાય છે તેને બદલે આ હરિબલને (લંકાથી આવ્યા બાદ નગરપ્રવેશ કર્યો તે પહેલાં રાજાને મળ્યા પછી લંકા જવા આવવા સંબંધી વાત રાજાને કેવી રીતે કરવી, તે વિચારીને નક્કી કરવા હરિબલ, વસંતશ્રી અને કુસુમશ્રી ત્રણેએ વિશાળપુરના નગરના ઉદ્યાનમાં ખાનગી મંત્રણા કરી છે તે) છ કાને ગએલી વાત પણ ભવિષ્યમાં (નગરમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં) દરેક કાર્યની સિદ્ધિ કરી આપનારી નિવડી ! . 378 (મંત્રણાના જાણકાર વિશેષજ્ઞોએ મંત્રણાનું વિધાન “ચતુળ અંગ” એમ નક્કી કર્યું, પણ “વ મંત્ર’ એવું વિધાન કર્યું નથી) બળ મ” એવું વિધાન કરવામાં પહેલા” એવા આ લ -રણ કરેલ સમુદ્રદેવની મૈત્રીથી દેવદૂષ્ય વસ્ત્રો અને છે. આ ભરવડે દેવેની જે દેવતાઈ વેષ ધારણ કર્યો CScam Scanned with CamScanner PP Antunatnasuri M.S. Jun Gun Aaradhak Trust