________________ શ્રી હરિબલ મછીનું ખરેખર, કુબુદ્ધિવડે મેં કુશળકપટથી આ હરિબલને અતિ ભયંકર સંકટમાં નાખે. જ્યારે રાજાએ હરિબલ- હરિબલ તે મારા વચન ખાતર ભસ્મીને સભા વચ્ચે ભૂત થયે! અહે, એમનું ઉત્તમપણું! કરેલ અપાર આથી નક્કી આ હરિબલ અત્યંત સન્માપ્રશંસા-સત્કાર. નને યેગ્ય છે” એ પ્રમાણે મનમાં ચિત વતા રાજાએ સભામાં બેઠેલા જનેને ઉદ્દેશીને “આ હરિબલનું અહો સાહસ ! અહે સ્વીકારેલ કાર્યને નિર્વાહ! અહા સુંદર ભાગ્યની સંગતિ! પિતાના સ્વાર્થમાં અહો અસ્પૃહા ! અહા પિતાના સ્વામીનું કાર્ય કરવાની કુશળતા ! અહે મારે માટે પરમ મિત્ર!” એ પ્રમાણે હરિબલની નિર્દોષ પણે પ્રશંસાની ઘોષણા કરતાં સુંદરમાં સુંદર વસ્ત્રો અને આભૂષણેથી હરિબલને સત્કાર કર્યો, અને તેને ઘણું મહત્સ પૂર્વક ઘેર મોકલ્યું ! 286 થી 289 મે અથવા ધર્મને વિષે રાખવામાં આવેલ તાત્વિક વૃત્તિ અને વિષમ કાર્યોને વિષે રાખવામાં આવેલ સાત્વિક વૃત્તિ, કામધેનુની જેમ મા૫ વગરના કયા ઈચ્છિત પદાર્થોને આપતી નથી. ર૯૦ હરિબલની એ પ્રમાણે અનેક પ્રકારે સ્પૃહા કરવા લાયક એવી અસમાન સમૃદ્ધિ દેખીને હરિબલે કરેલું કાર્ય પતે નહિ કરવાથી તે વખતે સભાજને પિતાને પિતે નિંદવા લાગ્યા! ! 291 / ખરેખર, પ્રકૃણ વીરપુરુષના વૃત્તાંતરૂપ ચારિત્રસંપને જેતે કાયર પુરુષ પણ “આંબલીની કાતરીને જેતે માણસ જેમ પિતાનાં દાંત ભીંજાવી શકે છે તેમ” વિરતા પ્રતિ પ્રેરાય છે. 292 ત્યારથી માંડીને રાજાના પરમ પ્રસાદનું ભાજન બનેલ તે હરિબલને યશ એ તે વચ્ચે કે-આખું યે નગર તેના Scanned with camScanner Am Gunratnasuri M. S cm Aaradhak Trust