SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ બે ઓલ. હાલા વાંચનાર! હારા તટસ્થ ઉપયોગ ઉપર જે ભાસ્યું, તે અત્રે રજુ કર્યું છે. હારા નિર્દાનપણાનો દાવો હું ન કરી શકું. આપણે ભૂલો તો જ્ઞાની જાણે. છતાં અશ્લષત વિચાર-બુદ્ધિ ઉપર જે પ્રકાશે, તે ઉદાર આશય અને પર–હિત-દષ્ટિથી પ્રકટ કરવું એ અણઘટતું ન ગણાય. છતાં આ લેખ વાંચતાં કયાંય તને વસમું લાગે તે સબરી રાખજે. વિચાર-ભેદો તો જિનભદ્રગણિક્ષમા શ્રમણ, મલવાદી અને સિદ્ધસેન દિવાકર જેવા મહાન પૂર્વાચાર્યો વચ્ચે પણ હતા. ધર્મસાગરજી તથા ભાવવિજયજી–વિનયવિજયજી આદિ મહાવ્રતધારી વિદ્વાને વચ્ચેના વિચાર–મે જોઇશ તે તું છક્ક થઈ જઈશ. વિચાર-ભેદ પર લુષિત થવું એ કમજોરી અને કાયરપણું છે. સારું લાગે તો ગ્રહણ કરશે. પ્રતિવાદ યા પ્રતિવિધાનમાં પણ માધ્યસ્થવૃત્તિ, સ્વામી પ્રત્યે હિતબુદ્ધિ અને હામાને, પિતાને સાચું જણાય તે સમજાવવાની માયાળુ લાગ ના રંગે પરજે. એમાંજ મજા છે, અને શ્રેતાઓને પણ વિવેક કરવાનું રહેલું પડશે. ) લેખક. શ્રાવણ શુદિ ૫ ધર્મ સંવત ૫ વઢવાણ કેમ્પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035308
Book TitleVeer Dharmno Dhandhero
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherVijaydharm Prakashak Sabha
Publication Year1927
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy