________________
ભેદથી નિયન્ત્રિત નથી. ગમે તે જાતિ, ગમે તે વણુ અને ગમે તે દેશના માણસ તેના અનુયાયી થઇ શકે. ચાંડાળા અને અન્યને પણ તેના અનુયાયી છે. મેાક્ષ–મા અને માક્ષ, ચાંડાળા અને અન્યજોને માટે પણ તેટલા જ ઉઘાડા છે, જેટલા કે વાણિયા– બ્રાહ્મણા અને ક્ષત્રિયાને માટે ઉઘાડા છે. મહાવીર–પ્રવચનના અધિકારી ચાંડાળા અને અન્યો પણ તેટલે દરજ્જે છે, કે જેટલે દરજ્જે વાણિયા–બ્રાહ્મણા-ક્ષત્રિયા છે. સમ્યકત્વ, શ્રાવકધર્મ, સાધુધમ અને શ્રેણી-અવસ્થા જેમ વાણિયા બ્રાહ્મણેા ક્ષત્રિયા પામી શકે તેમ અન્યો અને ચાંડાળા પણ પામી શકે. તેની વ્યાખ્યાન પરિષમાં બધાને સ્થાન છે. મહાવીરની આ સામ્યહૃષ્ટિ છે. આ તેના સામ્યવાદ છે. આ તેના શાસનની પ્રાણ-શકિત છે. તેના લક્ષાવધિ વ્રતધારી શ્રાવકામાં ઉત્કૃષ્ટ ગણાતા દશશ્રાવકે પણ કહ્યુખી–કુ ભાર જેવી વધુના છે.
અહિંસા એ સામ્યવાદનુ સવસ્ત્ર છે. મહાવીર અહિંસાની દેદ્દીપ્યમાન મૂર્તિ છે. અહિંસા-ધના પ્રચારકેામાં મહાવીર સહુથી પુરાગામી છે. મહાવીરની અહિંસા વીરત્વપૂર્ણ છે અને તેનુ સ્પષ્ટીકરણ અત્રે અસ્થાને નથી. ખાસ કરીને દેશની વ
અહિંસા.
માન ગંભીર સ્થિતિ મને સ્પષ્ટ લખવા પ્રેરે છે.
વાસ્તવમાં જે બળવાન અને બહાદુર હાય, યોદ્ધા અને બન્તા હોય તે અહિ સાધર્મનુ પાલન બહુ સરસ રીતે કરી શકે. મહાવીરના શાસનમાં ગૃહસ્થાને માટે અહિંસાનુ ક્ષેત્ર, ... નિરપરાધી સ્થળ ( ત્રસ ) થવાને જાણી જોઈને ન મારૂં ” એટલા પ્રમાણનું છે. આ નિયમ પ્રમાણે અપરાધીને ઉચિત સજા આપવી, એ ગૃહસ્થની નીતિ-રીતિને જૈનશાસ્ત્ર
શિક્ષા યા
નિષેત
[ & ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com