SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ વર્ધમાન તપ કહેવાય છે. તેમાં એક આયંબિલ અને એક ઉપવાસ, એ આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ એમ સે આયંબિલ ને એક ઉપવાસ કરવામાં આવે છે. આ રીતે આ તપ પૂર્ણ કરતાં ઓછામાં એછા ચૌદ વર્ષ, ત્રણ માસ અને વીસ દિવસ લાગે છે. કાયલેશઃ—એટલે કાયાને કલેશ આપવા અથવા આવી પડેલા કાયાના કલેશને સમાધિપૂર્વક સહેવાં, તે માટે શાસ્ત્રકારોએ કહ્યુ છે કેઃ— 'ठाणा वीरासणाईया, जीवस्स उ सुहावहा । उग्गा जहा धरिज्जति, कायकिलेस तपाहियं ॥' જીવે સુખકારી એવાં વીરાસનાદિ આસને ઉગ્ર પ્રકારે ગ્રહણ કરવાં તેને કાયકલેશ કહેવાય છે. અહીં વીરાસનાદિ શબ્દથી પદ્માસન, ગાદેાહિકાસન વગેરે આસનેા પણ ગ્રહણ કરવાનાં છે. આ આસના પણ કર્માં ક્ષય માટેની ધર્મક્રિયાએ માટેજ કરવાનાં છે. આસનની જેમ ઉગ્ર વિહાર, કેશને લેાચ વગેરે કષ્ટ સહુવાં એ પણ આ તપના પ્રકારો છે. સંલીનતાઃ–એટલેશરીરવાણી અને મનનુ' સંગેાપન. શાસ્ત્રકાર મહર્ષિએ કહે છે કે સંલીનતા ઇંદ્રિય, કષાય અને યેાગને આશ્રી સમજવી. ‘દૈવિય-જલાય-નોના પ૬૦૫ મહીનવા મુળચળ્યા ।' તથા વિવિકતચર્યા એટલે શ્રી, પશુ અને નપુ ંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં વાસ કરવા, તેને પણ વીતરાગદેવાએ સંલીનતા કહેલી છે. ‘aru forfow-after qvorter eftererâfé l'-24A u'ell Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035283
Book TitleTap ane Tapasvi
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Karyalay
PublisherDivya Darshan Karyalay
Publication Year1954
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy