________________
'यस्माद् विघ्नपरंपरा विघटते दास्यं सुराः कुर्वते, कामः शाम्यति दाम्यतीन्द्रियगणः कल्याणमुत्सर्पति । उन्मीलन्ति महर्द्धयः कलयति ध्वंस चयः कर्मणां स्वाधीनं त्रिदिव' शिवं च भजति श्लाध्यं तपस्तन्न किम् ? |
જે તપથી વિાની પરંપરા દૂર થાય છે, ધ્રુવે દાસપણુ કરે છે, કામ શમી જાય છે, ઇન્દ્રિયાના સમૂહનું દમન થાય છે, કલ્યાણ વૃદ્ધિ પામે છે, મહાન ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે, કના સમૂહ નાશ પામે છે અને સ્વગ તથા મેાક્ષ સ્વાધીન થાય છે. તે તપ શું વખાણુવા ચેાગ્ય નથી ? અર્થાત્ છે જ.”
આ વિષયમાં ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજનાં વચના પણ ખૂબ ટકશાળી છે.
' आमासही पमुहा बहुलद्धि, होवे जास प्रभावे; अष्टमहासिद्धि नवनिधि प्रगटे, नमीए ते तप भावे रे. फल शिवसुख मा सुर नरवर संपत्ति जेहनुं फूल; ते तप सुरतरु सरिखो वंदु सम मकरंद अमूल रे. सर्व मंगलमां पहेलुं मंगल, वरणवियुं जे ग्रंथे; ते तपपद त्रिहुं काल नमीजे, वर सहाय शिवपंथे रे. '
-
જૈન શાસ્ત્રકારોએ તપની તાકાત વણુ વતાં જણાવ્યુ` છે કે'अथिरं पि थिरं, व'कपि उज्जुअ दुल्लहं वि तह सुलहं । કુષ્ણ' વિ મુહા', તવેન સંપન્નર' ||’
તપના પ્રભાવથી અસ્થિર હાય તે સ્થિર થાય છે, વાંકુ' હાય તે સરલ થાય છે, દુર્લભ હોય તે સુલભ થાય છે અને જે ઘણા પ્રયત્ન સાધી શકાય તેવુ' હાય તે સર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com