________________
પ્રતાવના:
સુરત સેનાની મૂરત કહેવાય છે. સેનાની કહે કે મોતીની કહે, . પાનાની કહે કે માણેકની કહે, હીરાની કહે કે નીલમની કહે પણ સદૈવ સુરત એ સૂર્યપુર યાને સુરતની સુરત અને ભૂરત કંઈ જુદાંજ છે. એ સુરતને ઓળખાવવા શબ્દ સુરતનું શું સામર્થ્ય ! - :
શ્રમણ ભગવન મહાવીર સ્વામીના નિવણના અઢસો વર્ષ પછીબી મળી આવતા ઉલ્લેખ પરથી સુરતની પ્રાચીનત અને તત્સમયથીજ તત્ર જેનેનું ગૌરવ સિદ્ધ થાય છે. .
ગુજરાત સર્વ સંગ્રહના પાને ર૫ માં તેના લેખક જણાવે છે-“ભગવાન મહાવીરના નિર્વાણના ૨૭૧ વર્ષ બાદ સંપ્રતિ રાજા હતા, તેમના વખતમાં રાંદેરમાં ચાર દહેરાસરે બંધાવ્યાં હતાં.” * આર્થ રાંદેરની પ્રાચીનતા સિદ્ધ થાય છે, તેમજ જૈન ઇતિહાસ પ્રસિદ્ધ સંપ રાજા જ્યાં ચાર ચાર દેરાસર બંધાવે, તે પરથી ત્યાંની જાહોજલાલી પણ તેટલી જ સિદ્ધ થાય છે. જરૂર સુરત પણ તેથી પહેલાનું અગર તેટલા સમયનું તો છે જ એમ માની શકાય. વસ્તુપાલ તેજપાલના રાસના કર્તા પણ એ મંત્રીશ્વરેએ આ સુરતમાં ઋષભપ્રભુનું ચૈત્ય કરાવ્યાનું જણાવે છે.
• રડતા આવેલા વેપારીઓને રાજા બનાવનાર એ સુરતના ઈતિહાસને વાણીવિલાસ માત્રથી કેમ ન્યાય આપી શકાય ! જગતના મેટા ભાગ પર સામ્રાજ્ય જમાવનાર હિંદની બ્રીટન શહેનશાહતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com