________________
૭૯
ખાતે રકમ લાવી નહિ શકાય જ્યારે સાધારણખાનું ગમે ત્યારે ગમે તે ખાતાને સહાયક થઈ શકે છે તો તે ખાતાને વિશેષતઃ કાયમ પુષ્ટ રાખવાની પરમ આવશ્યકતા છે.
ટુંકામાં સર્વત્ર ચિત્યને વહીવટ અને ભક્તિ કાયમ બન્યાંજ રહે એવી રીતે વ્યવસ્થિત બંધારણપૂર્વક જોઈતા ફંડોની જરૂરત છે. ફંડ એટલે સંગ્રહ માત્ર નહિ પણ ફંડની સાથેજ તેનો વ્યયાદિ વહીવટની વ્યવસ્થા હેવી જ જોઈએ.
આ ફંડ આખાએ દેશને પહોંચી શકે તેટલા મોટા પ્રમાણમાં હોવા જોઈએ અને તેટલી જ તેની વ્યવસ્થા પણ વિશાળ હેવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com